ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૮ જુલાઈ, ૨૦૨૧ બુધવાર હાલમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનની ઘણી ઘટનાઓ બની છે. દરમિયાન રત્નાગિરિથી…
flood
-
-
વેપાર-વાણિજ્ય
મહારાષ્ટ્રમાં આવેલા પૂરનો ફટકો સુરતના મંડપ ઉદ્યોગને : ગણેશોત્સવમાં આટલા કરોડનો ગુમાવશે બિઝનેસ; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 28 જુલાઈ, 2021 બુધવાર મહારાષ્ટ્રમાં ગયા અઠવાડિયે થયેલી અતિવૃષ્ટિ અને મહાપૂરનો ફટકો ફક્ત મહારાષ્ટ્રના ઉદ્યોગધંધાને જ નથી પડ્યો,…
-
રાજ્ય
મહારાષ્ટ્રના પડખે ઉભી રહી મોદી સરકાર, પુરગ્રસ્ત વિસ્તાર માટે જાહેર કર્યુ આટલા કરોડનુ રાહત પેકેજ : જાણો વિગતે
કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે 700 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યુ છે. સંસદમાં વિપક્ષના હોબાળાની વચ્ચે…
-
વેપાર-વાણિજ્ય
અતિવૃષ્ટિ અને મહાપૂરથી વેપારીઓને થયું આટલા કરોડ રૂપિયાનું નુકસાન, જાણો કેટલાક વેપારીઓ પૂર્ણ રીતે બરબાદ થયા અને સરકાર પાસે શી માગણી મૂકી; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 27 જુલાઈ, 2021 મંગળવાર મહારાષ્ટ્રના કોકણ અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં આવેલા પ્રલયકારી મહાપૂરમાં હજારો પરિવારને નુકસાન થયું છે. હજારો…
-
રાજ્ય
ગોવામાં વરસાદે મચાવી તબાહી, ભારે વરસાદને કારણે પોર્ટુગીઝોએ બાંધેલો આ પુલ તૂટી પડ્યો; જુઓ વીડિયો
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૪ જુલાઈ, ૨૦૨૧ શનિવાર મહારાષ્ટ્ર અને ગોવા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદમાં જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે અને ગોવામાં…
-
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના તલઇ વિસ્તારમાં ભેખડ ધસી પડવાને કારણે 32 લોકોના મૃત્યુ થયા છે. તેમજ સાખર સુતાર વાડી માં આશરે ચાર લોકોના…
-
રાજ્ય
મહારાષ્ટ્રના આ જિલ્લામાં પૂરની પરિસ્થિતિ, જળપ્રલયમાં 5નાં મોત 30 લાપતા ; સરકારે માગી સેનાની મદદ
મહારાષ્ટ્રમાં ત્રણ – ચાર દિવસથી પડી રહેલા મૂશળધાર વરસાદે તબાહી મચાવી છે. સ્થિતિને કાબૂમાં લેવા તેમજ રાહત અને બચાવ કામગીરી માટે સરકાર…
-
રાજ્ય
રત્નાગિરિના ચિપલુણમાં વાદળ ફાટ્યું : મુશળધાર વરસાદમાં ચિપલુણ જળબંબાકાર, ઘરોમાં અને બજારમાં કમરબંધ પાણી ભરાયાં, મુંબઈ-ગોવા હાઇવે ઠપ્પ; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 22 જુલાઈ, 2021 ગુરુવાર મહારાષ્ટ્રના કોંકણ જિલ્લામાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. એમાં પણ રત્નાગિરિમાં વરસાદે કાળો કેર…
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 22 જુલાઈ 2021 ગુરૂવાર મહારાષ્ટ્રના અનેક ગ્રામીણ વિસ્તારોમાં અત્યારે નદીઓ ગાડી તુર બની છે. પરિણામ સ્વરૂપે અહીં નદીઓ…
-
આંતરરાષ્ટ્રીય
યુરોપમાં મેઘરાજાનું જળતાંડવ! જર્મની અને બેલ્જિયમમાં ભારે વરસાદથી પૂરના કારણે અનેક ઇમારતો ધરાશાયી, અત્યાર સુધીમાં આટલા લોકોનાં મોત, અસંખ્ય લાપતા
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 17 જુલાઈ, 2021 શનિવાર પશ્ચિમી યુરોપના અનેક દેશો ભારે પૂરનો સામનો કરી રહ્યા છે. જર્મની બીજા વિશ્વયુદ્ધ બાદ…