• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - forensic team
Tag:

forensic team

Bomb Blast In Kolkata Blast in central Kolkata leaves one injured, forensic team reaches site
રાજ્યMain PostTop Post

   Bomb Blast In Kolkata: પશ્ચિમ બંગાળની રાજધાનીમાં બોમ્બ બ્લાસ્ટ, ઉઠાવવાં જતા બેગમાં થયો જોરદાર વિસ્ફોટ, આટલા ઘાયલ

by kalpana Verat September 14, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Bomb Blast In Kolkata:

  • પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં વિસ્ફોટના થયા હોવાના અહેવાલ છે. 

  • મળતી માહિતી મુજબ આ ઘટનામાં એક શખ્સ ઘાયલ થયો છે જેને NRS મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

  • આ બેગ રોડ પર પડી હતી એક વ્યક્તિએ તેને ઉપાડવાનો પ્રયાસ કરતાં તેમાં વિસ્ફોટ થયો હતો.

  • બ્લાસ્ટ બાદ કોલકાતા પોલીસે તપાસ શરૂ કરી છે. 

  • પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પ્લાસ્ટિકની થેલી રાખવામાં આવી હતી જેમાં વિસ્ફોટ થયો હતો.

 

#WATCH | West Bengal: Information was received at around 13.45 hrs that at the x-ing of Blochmann St and S N Banerjee Rd an incident of blast took place and one person/rag picker was injured. Accordingly, OC Taltala went there and learnt that injured was removed to NRS & has… pic.twitter.com/aRI3DRTQQF

— ANI (@ANI) September 14, 2024

આ સમાચાર પણ વાંચો : Sena vs Sena Dussehra rally: દશેરા મેળાવડા માટે શિવસેનાના બંને જૂથ ફરી આવશે આમને-સામને, ઠાકરે કે શિંદે જૂથ કોણે અરજી કરી?

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 14, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

Samruddhi Marg Bus accident: નશામાં ધૂત ડ્રાઈવરને કારણે સમૃદ્ધિ માર્ગ પર બસ અકસ્માત, લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ મર્યાદા કરતાં વધુ

by Dr. Mayur Parikh July 8, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

Samruddhi Marg Bus accident:Bus accident on Samriddhi Marg due to drunk driver, blood alcohol content above limit

Samruddhi Marg Bus accident: બુલઢાણા જિલ્લાના સમૃદ્ધિ હાઇવે પર ગયા અઠવાડિયે થયેલા ભયાનક બસ અકસ્માત માટે દારૂના નશામાં બસ ડ્રાઇવર જવાબદાર હતો તે પ્રકાશમાં આવ્યુ છે. સિંદખેડારાજા નજીક મધરાતે થયેલા આ બસ અકસ્માતમાં 25 લોકોના મોત થયા હતા.

પોલીસે જેની ધરપકડ કરી હતી તે બસ ડ્રાઈવર શેખ દાનીશે શરૂઆતમાં કહ્યું હતું કે અકસ્માત ટાયર ફાટવાના કારણે થયો હતો. જો કે, તેના બ્લડ સેમ્પલમાં 0.03 ટકા એટલે કે 100 મિલિલીટર લોહીમાં 30 મિલિગ્રામ આલ્કોહોલ મળી આવ્યો હતો, એમ અમરાવતીની પ્રાદેશિક સબ-જ્યુડિશિયલ સાયન્ટિફિક લેબોરેટરી (Sub-Judicial Scientific Laboratory) ના રિપોર્ટ અનુસાર. અકસ્માત સમયે તેના લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ કાયદાકીય મર્યાદાથી વધુ હતું. આ લેબોરેટરીના સ્ટાફે ચોવીસ કલાક વિતાવ્યા બાદ 25માંથી 23 મૃતદેહોના ડીએનએ ટેસ્ટ પૂર્ણ કર્યા છે અને બે મૃતદેહોના રિપોર્ટ આવવાના બાકી છે. આ સમગ્ર અહેવાલો પોલીસ તંત્રને સોંપવામાં આવ્યા છે, એમ નાગપુર અને અમરાવતીની પ્રાદેશિક ન્યાયિક વૈજ્ઞાનિક પ્રયોગશાળાના નાયબ નિયામક ડૉ. વિજય ઠાકરે જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Mumbai Rain: મુંબઈમાં આજે પણ ભારે વરસાદ ચાલુ રહેશે

ટાયરના ફાટવાનો કોઈ પુરાવો નથી

નાગપુરથી પુણે જઈ રહેલી વિદર્ભ ટ્રાવેલ્સની બસ ગત શુક્રવારે મધરાત બાદ ડિવાઈડર સાથે અથડાઈને પલટી જતાં આગ લાગી હતી. જોકે આ અકસ્માતમાં બસના ડ્રાઈવર અને કંડક્ટરનો આબાદ બચાવ થયો હતો, પરંતુ સમય જતાં 25 મુસાફરોના મોત થયા હતા. અકસ્માત બાદ ફોરેન્સિક ટીમે (Forensic Team) શનિવારે બપોરે બસ ડ્રાઈવરના બ્લડ સેમ્પલ લીધા હતા. જો તે સમયે 30 મિલિગ્રામ આલ્કોહોલ મળી આવે, તો શક્ય છે કે અકસ્માત સમયે ડ્રાઇવરના લોહીમાં અનેક ગણો વધુ આલ્કોહોલ હતો.

દાનિશે શરૂઆતમાં કહ્યું હતું કે બસનું ટાયર ફાટવાને કારણે અકસ્માત થયો હતો. પ્રાદેશિક પરિવહન વિભાગે (Department of Regional Transport) આ દિશામાં તપાસ હાથ ધરી હતી અને આ માટે ટાયરના માર્કસ અને સેમ્પલ પણ તપાસવામાં આવ્યા હતા. પરંતુ રસ્તા પર ટાયરના ફાટવાના કોઈ નિશાન ન હતા. તેથી આ શક્યતાને નકારી કાઢવામાં આવી છે અને શરાબી દાનિશ જવાબદાર હોય તેવી શકયતા છે.

 

July 8, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Forensic Team Visits TV Show Set, Seizes Tunisha Sharmas Belongings
મનોરંજન

ટીવી એક્ટ્રેસ તુનિષા શર્મા કેસમાં ફોરેન્સિક ટીમની ટેલિવિઝન શોના સેટ પર તપાસ હાથ ધરવામાં આવી

by Dr. Mayur Parikh December 28, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

અભિનેત્રી તુનિષા શર્મા મૃત્યુ કેસમાં વધુ તપાસ કરવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમે સોમવારે વસઈમાં કામણ રોડ ખાતે ટેલિવિઝન શોના સેટની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે તુનિષાએ જેના થકી ફાંસો ખાધો તે ક્રેપ બેન્ડેજ સહિત વિવિધ સામગ્રીઓ જપ્ત કરી હતી.કાલીના લેબની ફોરેન્સિક ટીમ સોમવારે સેટ પર ગઈ હતી. તુનિષા મૃત મળી આવી તે દિવસે પહેરેલાં કપડાં, તેની જ્વેલરી જપ્ત કરવામાં આવ્યાં હતાં. 

ઘટનાના દિવસે સહ-કલાકાર શેહઝાન ખાને પહેરાં કપડાં અને તેનો મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે સેટ પર શનિવારે હાજર હતા તેમના સહિત 16 જણનાં નિવેદન નોંધ્યાં છે. શેહઝાનની આ કેસમાં રવિવારે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.શેઝાને પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે તેમની વચ્ચે પ્રેમસંબંધ ફક્ત ત્રણ મહિના જ ટકી શક્યો હતો. બંને વચ્ચે ઉંમરનું અંતર પણ અવરોધરૂપ હતું, એમ પોલીસે જણાવ્યું હતું. જોકે દક્ષિણ દિલ્હીમાં આજ્ઞાબ પૂનાવાલા દ્વારા તેની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વાલકરની અત્યંત ક્રૂરતાથી હત્યા કરવામાં આવી તેની પાર્શ્વભૂમાં શેહઝાન અને તુનિષા વચ્ચે બ્રેક-અપ થયું એવા કોઈ પુરાવા હજુ મળ્યા નથી, એમ પોલીસે સ્પષ્ટ કર્યું હતું. અલીબાબા- દાસ્તાન-એ-કાબુલમાં મરિયમનું મુખ્ય પાત્ર ભજવતી તુનિયા શનિવારે બપોરે આ સેટ ૫૨ વોશરૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. રાજ્યના મંત્રી ગિરીશ મહાજને આરોપ કર્યો કે આ લવ જિહાદનો મામલો છે અને રાજ્ય દ્વારા આવી ઘટનાઓ રોકવા માટે કઠોર કાયદો લાવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો:  Kia EV9 કોન્સેપ્ટ SUVનો ટીઝર વિડિયો રિલીઝ, ઓટો એક્સ્પો 2023માં લોન્ચ થશે, જાણો સંભવિત ફીચર્સ

December 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

ફોલ્ટી બ્રીજ કે પછી સીટ બેલ્ટ ન પહેરવો- ફોરેન્સીક ટીમે સાયરસની મોત માટે આ કારણ આગળ ધર્યું

by Dr. Mayur Parikh September 7, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીની(businessman Cyrus Mistry) કાર એક્સિડન્ટની(car accident) તપાસ સાત સભ્યોની બનેલી ફોરેન્સિક ટીમ(Forensic team) કરી રહી હતી. તપાસ બાદ તેઓએ અહેવાલ આપ્યો છે કે મર્સિડીઝ બેન્ઝ એસયુવીના એક્સિડન્ટ(Mercedes Benz SUV accident) માટે બ્રિજની ફોલ્ટી ડીઝાઈન(Faulty design of the bridge) તો જવાબદાર હતી. પરંતુ સાથે  જ  કારમાં પાછળની સીટ પર બેઠેલા લોકોએ સીટ બેલ્ટ(Seat belt) પહેર્યો નહોતો તેના કારણે કારમાં બેસેલા લોકોના મૃત્યુ થયા હતા.

આ ટીમે એવું પણ તારણ કાઢ્યુ છે કે કાર જયારે ક્રેશ થઈ ત્યારે તેમાં રહેલા તમામ સુરક્ષા સુવિધાઓએ (Security facilities) બરોબર તેમનું કામ કર્યું હતું. તો એક્સિડન્ટ થયો ત્યારે સંબધિત એરબેગની જમાવટ કારણે કંઈક જોવા મળ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  કોવિડ વેક્સિન મેકર કંપની એક શેર પર 300ટકા ડિવિડન્ડ આપી રહી છે, રેકોર્ડ ડેટ નજીક છે

તો મહારાષ્ટ્ર પોલીસ(Maharashtra Police) અને સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ (State Transport Department) એવા નિષ્કર્ષ પર આવી છે કે કાર ઓવર સ્પીડમાં હતી. છતાં વાહનની ચોક્કસ ઝડપ નક્કી કરવા માટે સોફ્ટવેર સિમ્યુલેશન અને મોડેલિંગ(Software simulation and modeling) કર રહી છે.

તપાસ અધિકારીના કહેવા મુજબ ટીમ એવા નિષ્કર્ષ પર પણ આવી છે કે એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર(infrastructure) સમસ્યા હતી, જેને કારણે કાર ક્રે થઈ હતી. બ્રિજની પેરાપેટ વોલ શોલ્ડર લેનમાંથી બહાર નીકળતી હોવાનું જણાયું હતું. બ્રિજની ડિઝાઈનજ ખામીયુક્ત જણાઈ છે.

 

September 7, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક