News Continuous Bureau | Mumbai Lal Krishna Advani : મીડિયા રિપોર્ટ મુજબ ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણીને મંગળવારે ફરીથી અહીંની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે તેમની હાલત સ્થિર છે. અડવાણીને વૃદ્ધાવસ્થા સંબંધિત બિમારીઓને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. યુરોલોજી, કાર્ડિયોલોજી અને જેરીયાટ્રીક મેડીસીન સહિતના વિવિધ નિષ્ણાતો દ્વારા તેની તપાસ… Continue reading Lal Krishna Advani : ફરી બગડી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી ની તબિયત, હોસ્પિટલમાં કરાયા દાખલ.. જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય..
