News Continuous Bureau | Mumbai G20 Team : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી(PM Modi) 22 સપ્ટેમ્બરે સાંજે 6 વાગ્યે ભારત મંડપમમાં(Bharat Mandapam) ટીમ જી20 સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે. વાતચીત પછી રાત્રિભોજન(dinner) થશે. આ વાર્તાલાપમાં આશરે 3000 લોકો ભાગ લેશે, જેમણે જી-20 સમિટની સફળતામાં પોતાનું યોગદાન આપ્યું છે. તેમાં ખાસ કરીને તે લોકોનો સમાવેશ કરવામાં આવશે જેમણે સમિટના સુવ્યવસ્થિત સંચાલનને… Continue reading G20 Team : વડાપ્રધાન આજે G20 ટીમ સાથે વાતચીત કરશે…
