News Continuous Bureau | Mumbai Ganesh Visarjan 2025: મુંબઈ પોલિસે દાવો કર્યો હતો કે આ વર્ષે વિસર્જન દરમ્યાન સઘન વ્યવસ્થા રાખવામાં આવી છે. આ ઉપરાંત સીસીટીવી અને એ. આઈ નો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. જોકે પોલીસના આ દાવા પછી પણ વિસર્જન દરમ્યાન મોટાપાયે ચોરીની ઘટનાઓ સામે આવી છે. વિસર્જન યાત્રામાં લાખો ભક્તોની વિશાળ ભીડ ઉમટી પડી હતી, ભક્તો… Continue reading Ganesh Visarjan 2025:ગણેશ વિસર્જન દરમિયાન ચોરોનો સપાટો 100 થી વધુ મોબાઈલ ફોન અને અનેક સોનાની ચેઈનની ચોરી
Tag: Ganesh Visarjan 2025
BMC-Ganesh Visarjan 2025: શ્રી ગણેશ વિસર્જન માટે BMCની તૈયારી પુરી,10 હજાર કર્મચારીઓ અને 290 કૃત્રિમ તળાવોની વ્યવસ્થા
News Continuous Bureau | Mumbai સમગ્ર મુંબઈ શહેરમાં ગણેશોત્સવ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. શનિવાર, 6 સપ્ટેમ્બર, 2025 ના રોજ અનંત ચતુર્દશીએ ગણેશ મૂર્તિઓના વિસર્જન માટે બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) એ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ગણપતિ બાપાને વિદાય આપવા માટે BMC દ્વારા વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. મુંબઈના નગરપાલિકા કમિશનર અને પ્રશાસક શ્રી ભૂષણ ગગરાણી અને એડિશનલ… Continue reading BMC-Ganesh Visarjan 2025: શ્રી ગણેશ વિસર્જન માટે BMCની તૈયારી પુરી,10 હજાર કર્મચારીઓ અને 290 કૃત્રિમ તળાવોની વ્યવસ્થા
