ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો મુંબઈ 24 ઓગસ્ટ 2020 મહાત્મા ગાંધીની વિચારધારા અને તેમના આદર્શોનું સન્માન કરતા વિશ્વભરમાં કરોડો ચાહકો છે. બાપુની લોકપ્રિયતાનો અંદાજ એ પરથી લગાવી શકાય છે કે તેમના ચશ્માની હરાજી રૂ .2.55 કરોડમાં થઈ હતી. બ્રિટનના બ્રિસ્ટોલમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ચશ્માની હરાજી કરવામાં આવી હતી. જયાં એક અમેરિકન કલેક્ટરે 2.55 કરોડમાં ખરીદ્યા હતા. આ… Continue reading ગાંધીજીના ચશ્મા ના વેચાયા હોત તો તેનો ‘નિકાલ’ કરવામાં આવત, ચોંકાવનારો ખુલાસો
