News Continuous Bureau | Mumbai Mumbai-Ahmedabad Bullet Train project : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સતત પ્રગતિના ભાગ રૂપે, ગુજરાતના ભરૂચ નજીક DFCC ટ્રેક પર 100 મીટર…
gujarat
-
-
અમદાવાદ
Ahmedabad Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધ્યો, 274 લોકોએ જીવ ગુમાવ્યા, કાટમાળ હટાવવાનું કામ ચાલુ
News Continuous Bureau | Mumbai Ahmedabad Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. શનિવાર સુધીમાં, આ વિમાન દુર્ઘટનામાં 274 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ…
-
રાજ્ય
Antyeshti Sahay Yojana : શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના, છેલ્લા 10 વર્ષમાં 1307 શ્રમિક પરિવારોને મળી Rs 86.86 લાખની સહાય
News Continuous Bureau | Mumbai Antyeshti Sahay Yojana : રાજ્યના 12.42 લાખથી વધુ બાંધકામ શ્રમયોગીઓ માટે સંકટ સમયની સાંકળ છે અંત્યેષ્ટિ સહાય યોજના યોજના હેઠળ બાંધકામ…
-
અમદાવાદ
Ahmedabad Plane Crash :અકસ્માત પહેલા વિમાનની અંદરની તસવીર, એક મુસાફરે વિજય રૂપાણીનો લીધો હતો ફોટો; જુઓ
News Continuous Bureau | Mumbai Ahmedabad Plane Crash : ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ હતી. આ ફ્લાઇટમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર…
-
અમદાવાદMain PostTop Post
Ahmedabad Plane Crash :વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ આપ્યું મહત્વનું અપડેટ, કંપનીએ ખરેખર શું કહ્યું? વાંચો…
News Continuous Bureau | Mumbai Ahmedabad Plane Crash :ગુજરાતના અમદાવાદમાં આજે એક મોટી વિમાન દુર્ઘટના બની છે. લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. અમદાવાદમાં…
-
રાજ્ય
World Day Against Child Labour: ૧૨ જૂન-વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ, બાળ અને તરૂણ શ્રમયોગી પ્રતિબંધ અને નિયમન કાયદા હેઠળ ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ૬૧૬ બાળકોને મુક્ત કરાવીને રૂ. ૭૨.૮૮ લાખનો દંડ વસૂલાયો
News Continuous Bureau | Mumbai World Day Against Child Labour: રાજ્યભરમાં ૪,૮૨૪ જેટલી રેડ કરીને ૪૫૫ બાળ શ્રમિકો અને ૧૬૧ તરુણ શ્રમિકોને મુક્ત કરાયા ગત પાંચ…
-
News Continuous Bureau | Mumbai Child Labour : અમદાવાદ જિલ્લા શ્રમ આયુક્ત કચેરીની રેઇડ, રેસ્ક્યુ અને રિહેબિલિટેશનની સ્ટ્રેટેજી: છેલ્લાં બે વર્ષમાં કુલ ૫૧ કિશોર અને ૨૬…
-
અમદાવાદ
Dak Adalat : પોસ્ટલ પેન્શનરને લગતા પ્રશ્નોનાં નિરાકરણ માટે પેન્શન અદાલત, ફરિયાદ મોલવાની આ છે અંતિમ તારીખ.
News Continuous Bureau | Mumbai Dak Adalat : પોસ્ટલ પેન્શનરને લગતા પ્રશ્નોનાં નિરાકરણ માટે પ્રવર ડાક અધિક્ષકની કચેરી, પહેલો માળ, નવરંગપુરા પ્રધાન ડાકઘર, નવરંગપુરા બસ સ્ટેન્ડ…
-
Agriculture
Kedhut Samelan : સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
News Continuous Bureau | Mumbai Kedhut Samelan : કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ ની વિશેષ ઉપસ્થિતિ: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૯ મેથી શરૂ…
-
અમદાવાદ
Ahmedabad City Police :ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા, અમદાવાદ શહેર પોલીસ દ્વારા એકતા ક્રિકેટ કપ 2025નું કરાયું આયોજન
News Continuous Bureau | Mumbai Ahmedabad City Police :આગામી 27મી જૂનના રોજ અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા યોજાનાર છે, જેના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ દ્વારા…