News Continuous Bureau | Mumbai International Yoga Day : ૧૭ મહાનગરપાલિકા-નગરપાલિકા – ૧૮,૨૨૬ ગ્રામ પંચાયતો – ૨૫૧ તાલુકા પંચાયતો –શાળા-કોલેજો – ૬૫૦૦ વેલનેસ સેન્ટર્સ – ૩૩ …
gujarat
-
-
રાજ્ય
Gujarat Rain News : છેલ્લા ૨૪ કલાકમાં ડાંગ-આહવા તાલુકામાં તેમજ વલસાડના કપરાડામાં ૯.૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયો
News Continuous Bureau | Mumbai Gujarat Rain News : ચોમાસાની ઋતુ શરૂ થતાંની સાથે જ આજે તા. ૧૯ જૂન ૨૦૨૫ના રોજ સવારે ૬:૦૦ કલાક સુધીમાં …
-
સુરત
Surat News : ચોકબજારની વિધવા વૃદ્ધા અને તેમના માનસિક રીતે અસ્થિર સંતાનોને સહાયરૂપ બન્યું સુરતપોલીસતંત્ર
News Continuous Bureau | Mumbai Surat News : સુરત શહેર પોલીસે ફરી એકવાર માનવીય અભિગમથી માનવતાની ફોરમ ફેલાવી છે. પોલીસના મુખ્ય ઉદ્દેશોની સાથોસાથ માનવીય સંવેદનાને સ્થાન …
-
Main PostTop Postદેશ
By-election 2025: દેશના ચાર રાજ્યોમાં પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી; આ બેઠકો પર ત્રિકોણીય મુકાબલો…
News Continuous Bureau | Mumbai By-election 2025: દેશના ચાર રાજ્યોમાં પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીઓ યોજાઈ રહી છે. આ માટે મતદાન પણ આજે (૧૯ જૂન) સવારે …
-
અમદાવાદ
Ahmedabad Plane crash : અમદાવાદ વિમાન દુર્ઘટના પછી સોના સિવાય બીજું શું મળ્યું? સૌપ્રથમ ઘટનાસ્થળે પહોંચેલા વ્યક્તિએ આપી ચોકાવનારી માહિતી
News Continuous Bureau | Mumbai Ahmedabad Plane crash : ગત 12 જૂનના રોજ અમદાવાદમાં એક મોટો વિમાન અકસ્માત થયો હતો. એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર અમદાવાદથી …
-
રાજ્ય
Ahmedabad plane crash : માનવતાની સેવામાં અવિરત સરકારી તબીબોની ટીમે ૧૨.૩૦ કલાકમાં મોટાભાગના પોસ્ટમોર્ટમ કરી ફરજ નિષ્ઠાની મિસાલ કાયમ કરી – સમગ્ર રાજ્યના આરોગ્યતંત્રના સંકલનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ
News Continuous Bureau | Mumbai Ahmedabad plane crash : સેવા માટે સીમાઓ ઓગળી: ચાર જિલ્લામાંથી ૧૪૦ ડૉક્ટરોની ટીમ વિમાન દુર્ઘટના મૃતકોના પોસ્ટ મોર્ટમ માટે દોડી આવી …
-
રાજ્ય
Gujarat Rajya Sanskrit Board : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાચીન ભાષા સંસ્કૃતના જતન-સંવર્ધનથી જન-જન સુધી સંસ્કૃત ભાષા પહોંચાડવા માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની પાંચ પ્રોત્સાહક યોજનાઓ લોંચ કરી
News Continuous Bureau | Mumbai Gujarat Rajya Sanskrit Board : બોર્ડના લોગોનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે અનાવરણ: * યોજના પંચકમ અન્વયે સંસ્કૃત સપ્તાહોત્સવ યોજના – સંસ્કૃત સંવર્ધન સહાયતા …
-
અમદાવાદ
Air India Plane Crash :અંગત ત્યાગ અને અડગ ફરજનો શ્રેષ્ઠ દાખલો, FSLની ટીમે રેકોર્ડબ્રેક 72 કલાક કરતા પણ ઓછા સમયગાળામાં મૃતકોની ઓળખ પ્રસ્થાપિત કરી
News Continuous Bureau | Mumbai Air India Plane Crash : અંગત ત્યાગ અને અડગ ફરજનો શ્રેષ્ઠ દાખલો પૂરો પાડી રહેલી FSL નિષ્ણાતોની ટીમને સલામ …
-
મુંબઈ
Mumbai-Ahmedabad Bullet Train project : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ડીએફસીસી ટ્રેક ઉપર 100 મીટર લાંબો ‘મેક ઈન ઇન્ડિયા’ લોખંડનો પુલ લોન્ચ કરવામાં આવ્યો
News Continuous Bureau | Mumbai Mumbai-Ahmedabad Bullet Train project : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સતત પ્રગતિના ભાગ રૂપે, ગુજરાતના ભરૂચ નજીક DFCC ટ્રેક પર 100 મીટર …
-
અમદાવાદ
Ahmedabad Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધ્યો, 274 લોકોએ જીવ ગુમાવ્યા, કાટમાળ હટાવવાનું કામ ચાલુ
News Continuous Bureau | Mumbai Ahmedabad Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. શનિવાર સુધીમાં, આ વિમાન દુર્ઘટનામાં 274 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ …