News Continuous Bureau | Mumbai ગત રવિવારે રામનવમીના દિવસે આણંદ ખંભાતના સંવેદનશીલ શક્કરપુરમાં થયેલા પથ્થરમારાની ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. આ ઘટના બાદ પોલીસે…
gujarat
-
-
News Continuous Bureau | Mumbai વિધાનસભાની ચૂંટણી(Assembly Elections) અગાઉ ગુજરાતમાં(Gujarat) કોંગ્રેસ(Congress) પાર્ટીની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધતી જાય છે. સૌરાષ્ટ્રના કોગ્રેસના દિગ્ગજ નેતાઓ ઇન્દ્રનીલ રાજ્યગુરુ(Indranil Rajyaguru)…
-
News Continuous Bureau | Mumbai ઉનાળાના વેકેશનમાં મુંબઈથી સોમનાથ અને ગીરના જંગલો ફરવા જવા ઈચ્છતા પર્યટકો માટે આનંદના સમાચાર છે. હવે મુંબઈથી ટૂંકા સમયમાં…
-
વેપાર-વાણિજ્ય
પ્રશાસન એક્શન મોડમાં.. હવે જે કોઈ 10 રૂપિયાનો સિક્કો લેવાની ના પાડશે તેની વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધાશે. જાણો ક્યાં નોંધાયો પહેલો કેસ..
News Continuous Bureau | Mumbai ભારતીય રિઝર્વ બેંક(Reserve Bank of India) દ્વારા માન્ય કરવામાં આવેલ નાની ચલણી નોટો(currency notes and coin) અને રૂપિયા 10ના…
-
News Continuous Bureau | Mumbai રવિવારે હિંમતનગરમાં રામનવમી શોભાયાત્રા પર પથ્થરમારા બાદ સોમવારે ફરી એકવાર હિંસા ભડકી હતી. પ્રાપ્ત જાણકારી મુજબ હિંમતનગરમાં રાત્રે વણઝારા…
-
રાજ્ય
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન.વી.રમન્નાએ પરિવાર સાથે રામનવમીના પાવન અવસર પર સોમનાથ દાદાના અને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના કર્યા દર્શન… જુઓ તસવીરો, જાણો વિગતે
News Continuous Bureau | Mumbai સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમન્ના પહેલી વખત ગુજરાત આવ્યા હતા. અહીં તેમણે પરિવાર સાથે પ્રથમ…
-
રાજ્ય
ભરુચમાં મોડી રાતે બની દુર્ઘટના, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કંપનીના પ્લાન્ટમાં ભભૂકી આગ; આટલા કામદારો જીવતા ભડથું થયા
News Continuous Bureau | Mumbai ગુજરાત માં આગના બનાવો ઉત્તોરત્તર વધી રહ્યા છે. ત્યારે ભરુચના દહેજની ઓમ ઓર્ગેનિક કંપનીના પ્લાન્ટમાં મોડી રાતે બ્લાસ્ટ થયો…
-
News Continuous Bureau | Mumbai રામ નવમીના શુભ અવસર પર દેશના અનેક રાજ્યોમાંથી સાંપ્રદાયિક અથડામણની અનેક ઘટનાઓ સામે આવી છે. ગુજરાતના હિંમતનગર, દ્વારકા અને…
-
જ્યોતિષ
દાદાને દિવ્ય શણગાર.. સાળંગપુરના કષ્ટભંજનદેવ મંદિર ખાતે હનુમાન દાદાના દરબારને સૂર્યમંડળની જેમ શણગારવામાં આવ્યો; જુઓ ફોટોગ્રાફ્સ, જાણો વિગતે
News Continuous Bureau | Mumbai ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ધામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને નિમિત્તે દાદાના દરબારમાં આકાશ મંડળ…
-
રાજ્ય
વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના એંધાણ, દિલ્હીમાં સીએમ કેજરીવાલ સાથે આ દિગ્ગજ નેતાએ કરી બેઠક; જાણો વિગતે
News Continuous Bureau | Mumbai વિધાનસભા ચૂંટણી અગાઉ ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલના એંધાણ વર્તાઇ રહ્યા છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી મતો પર પ્રભુત્વ ધરાવતા BTP પાર્ટીના…