ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 11 ઑગસ્ટ, 2021 બુધવાર ભારત સરકારે ગુજરાતમાં કોરોનાની રસી બનાવવાની મંજૂરી આપી દીધી છે. દેશની પ્રખ્યાત કંપની ભારત …
gujarat
-
-
જ્યોતિષ
હર હર મહાદેવ! શ્રાવણના પ્રથમ દિવસે જ સોમનાથ દાદાને ચડાવાઈ આટલી ધજાજી, 30 હજારથી વધુ શિવભક્તોએ કર્યાં દર્શન
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 10 ઑગસ્ટ, 2021 મંગળવાર પવિત્ર અને પાવનકારી શ્રાવણ માસનો ગઈ કાલથી પ્રારંભ થઈ ચૂક્યો છે. સોમવારથી શ્રાવણની શરૂઆત …
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૦૨ ઓગસ્ટ, ૨૦૨૧ સોમવાર ગુજરાત દેવભૂમિ દ્વારકાના યાત્રાધામ જગતમંદિર દ્વારકાધીશ મંદિરને રાજ્યના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અદ્યતન સુવિધા …
-
રાજ્ય
વાર્યા ન વળે તે હાર્યા વળે!! 31 જુલાઈ સુધીમાં આ વર્ગને ફરજીયાત વેક્સિન લેવા અંગેનું જાહેરનામું આખરે રાજકોટ પોલીસ કમિશનરે રદ કર્યું ; જાણો વિગતે
રાજકોટમાં કોરોનાનું સંક્રમણ ઓસરવાથી સરકાર દ્વારા એક પછી એક નિયંત્રણો હટાવવામાં આવી રહ્યાં છે. જોકે વેપારીઓ માટે 31 જુલાઈ પહેલા વેક્સિન મેળવવાનો …
-
રાજ્ય
કોરોના ટેસ્ટ સંદર્ભે ગુજરાત સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય; પ્રાઇવેટ લૅબમાં ટેસ્ટિંગના ભાવમાં કરાયો જબરદસ્ત ઘટાડો, જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૯ જુલાઈ, ૨૦૨૧ ગુરુવાર ગુજરાત સરકારે ખાનગી લૅબ્સ દ્વારા કરાતા કોરોના વાયરસ માટેના RT-PCR પરીક્ષણના દરમાં ઘટાડો કરવાનો …
-
રાજ્ય
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી રાજ્ય સ્તરે ઉજવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય; મેઘાણીના જન્મસ્થળે બનાવાશે ભવ્ય મ્યુઝિયમ, જાણો શું હશે વિશેષતા અહીં
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૯ જુલાઈ, ૨૦૨૧ ગુરૂવાર ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપવામાં આવ્યું છે તેવા ગુજરાતના …
-
રાજ્ય
ઓહો, શું વાત છે! ગુજરાતના આ જિલ્લામાં એકસાથે ત્રણ હજાર હરણ રસ્તો પાર કરતાં જોવા મળ્યાં, જુઓ વાયરલ વીડિયો
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૮ જુલાઈ, ૨૦૨૧ બુધવાર પૃથ્વી પર રહેતી ઘણી પ્રજાતિઓ સમય જતાં લુપ્ત થઈ રહી છે. આ સ્થિતિને અમુક …
-
જ્યોતિષ
કોરોના સંક્રમણ માં ભગવાન મહાદેવના ઓનલાઇન દર્શન માટે જામી ભીડ, 47થી વધુ દેશોના અધધધ આટલા કરોડ ભક્તોએ કર્યા સોમનાથ દાદાના દર્શન ; ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મળશે સ્થાન
ભારતના બાર જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિરમાં એક જ મહિનામાં વિશ્વના 47 દેશોના 6.50 કરોડ ભક્તોએ શિવજીના ઓનલાઇન દર્શન કર્યા …
-
જ્યોતિષ
જય દ્વારકાધીશ! વીજળીના લીધે જગત મંદિરની ધજાજીને નુકસાન થયું હતું, હવે નવી ધજાનું આરોહણ થયું છે; જુઓ તસવીરો
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૧૯ જુલાઈ, ૨૦૨૧ સોમવાર દેશ-દુનિયામાં જગત મંદિર તરીકે જાણીતા એવા જગવિખ્યાત ભગવાન દ્વારકાધીશના મંદિર પર ગયા મંગળવારે કડાકાભડાકા …
-
રાજ્ય
જગતના નાથ દ્વારકાધીશના શિખર-ધ્વજ પર વીજળી પડી, કુદરતી પ્રકોપને દ્વારકાધીશે પોતાના માથે ઝીલ્યો હોય એવાં દૃશ્યો જોવા મળ્યાં, જુઓ વીડિયો
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 14 જુલાઈ 2021 બુધવાર ગુજરાત સહિત અનેક રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા …