News Continuous Bureau | Mumbai Gujarati Sahitya Akademi : સાહિત્યના આદાન પ્રદાનના કાર્યક્રમ પછી મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી એક એવો કાર્યક્રમ કરી રહી છે જેમાં મરાઠી તેમ જ ગુજરાતી રંગભૂમિના કલાકારો તી મી ફૂલરાણી, સંતુ રંગીલી કે અભિનય સમ્રાટ જેવા ખૂબ પ્રસિદ્ધ નાટકોનાં અંશ રજૂ કરશે. આ રજૂઆતની વિશેષ બાબત એ છે કે આ નાટકો મરાઠી ભાષામાંથી (… Continue reading Gujarati Sahitya Akademi : ડોંબીવલીમાં આજે ‘મરાઠી ગુજરાતી નાટ્ય આદાન પ્રદાન’ કાર્યક્રમનુ આયોજન, આ પ્રસિદ્ધ નાટકોનાં અંશ કરશે રજૂ..
Tag: Gujarati Sahitya Akademi
Gujarati Sahitya:મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી વિલે પાર્લેમાં યોજે છે કાર્યક્રમ ‘ આદીવાસી પરંપરાનાં ગીતો ‘
News Continuous Bureau | Mumbai Gujarati Sahitya:આપણા દેશની આદિવાસી વસ્તીનો 8.1% ભાગ ગુજરાતમાં છે. ગુજરાતમાં આદિવાસીઓની એકંદર વસ્તી 89 થી 90 લાખ જેટલી છે એટલે કે ગુજરાતની કુલ વસ્તીમાં આ સંખ્યા 14% જેટલી છે .આ આદિવાસી સમાજ ધીરે ધીરે મુખ્યપ્રવાહમાં આવી રહ્યો છે પણ એમના પોતાના આગવા તહેવારો છે, પોતાનાં ગીતો છે , પોતાનાં આગવાં નૃત્ય છે ,આદિવાસીની પોતાની… Continue reading Gujarati Sahitya:મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી વિલે પાર્લેમાં યોજે છે કાર્યક્રમ ‘ આદીવાસી પરંપરાનાં ગીતો ‘
Gujarati Sahitya: ‘જૂની રંગભૂમિની સફર ‘ નામે દાયકાઓ અગાઉની ગુજરાતી રંગભૂમિનાં ગીતો અને અભિનયની અનોખી સફર રવિવારે કાંદીવલીમાં !
News Continuous Bureau | Mumbai Gujarati Sahitya: આમ તો ગુજરાતી જૂની રંગભૂમિની ( Gujarati Juni Rangbhoomi ) વાત રજૂ કરવી હોય તો ૧૮૫૩ના વર્ષથી શરૂઆત કરવી પડે પણ માસ્ટર અશરફખાન, પ્રભુલાલ દ્વિવેદી કે રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટની વાત માંડવી હોય તો ૧૯ મી સદીના અંતના અને ૨૦ મી સદીના પ્રારંભના વર્ષોની વાત કરવી પડે. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી… Continue reading Gujarati Sahitya: ‘જૂની રંગભૂમિની સફર ‘ નામે દાયકાઓ અગાઉની ગુજરાતી રંગભૂમિનાં ગીતો અને અભિનયની અનોખી સફર રવિવારે કાંદીવલીમાં !
Gujarati Sahitya: મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનો ‘અનુવાદ આદાનપ્રદાન’ કાર્યક્રમ થયો સંપન્ન.
News Continuous Bureau | Mumbai Gujarati Sahitya: ગુજરાતી ભાષાપ્રેમીઓ નાટક, એકોક્તિ જેવી રજૂઆતથી જ ભાષા સાથે જોડાયેલા રહે છે એવી કેટલીક માન્યતાને ખોટો પાડે એવો રસપ્રદ કાર્યક્રમ શનિવારે કાંદીવલીમાં યોજાયો હતો. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી ( Gujarati Sahitya Akademi ) દ્વારા કેઈએસ ગુજરાતી ભાષાભવનના સહયોગમાં યોજાયેલા ‘ અનુવાદ આદાનપ્રદાન ‘ ( Anuvad Aadan Pradan ) કાર્યક્રમમાં… Continue reading Gujarati Sahitya: મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનો ‘અનુવાદ આદાનપ્રદાન’ કાર્યક્રમ થયો સંપન્ન.
Gujarati Sahitya Akademi: મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના ઉપક્રમે કાંદીવલીમાં શનિવારે’ અનુવાદ આદાનપ્રદાન ‘ કાર્યક્રમ
News Continuous Bureau | Mumbai Gujarati Sahitya Akademi: એક ભાષાનું સાહિત્ય જ્યારે બીજી ભાષામાં અનુવાદિત થાય છે ત્યારે એ સાહિત્યનો સમય , ત્યાંની સંસ્કૃતિ, સંવેદના અને માનવજીવનના ધબકારા પણ બીજી ભાષાના ભાવક સુધી પહોંચે છે. ૧૦ ઑગસ્ટ શનિવાર સાંજે ૫.૩૦ વાગ્યે ( સમયસર) મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી ( Maharashtra State Gujarati Sahitya Akademi ) તથા કેઈએસ ગુજરાતી… Continue reading Gujarati Sahitya Akademi: મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના ઉપક્રમે કાંદીવલીમાં શનિવારે’ અનુવાદ આદાનપ્રદાન ‘ કાર્યક્રમ
Umashankar Joshi: મુલુંડમાં કવિ ઉમાશંકર જોશીની જન્મજયંતી નિમિત્તે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ યોજેલા સ્મૃતિવંદના કાર્યક્રમને મળ્યો જોરદાર પ્રતિસાદ
News Continuous Bureau | Mumbai Umashankar Joshi: મુલુંડમાં કવિ ઉમાશંકર જોશીની જન્મજયંતી નિમિત્તે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ ( Gujarati Sahitya Akademi ) યોજેલા સ્મૃતિવંદના કાર્યક્રમને મળ્યો જોરદાર પ્રતિસાદ -મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું -વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ! -વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી -ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે … Continue reading Umashankar Joshi: મુલુંડમાં કવિ ઉમાશંકર જોશીની જન્મજયંતી નિમિત્તે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ યોજેલા સ્મૃતિવંદના કાર્યક્રમને મળ્યો જોરદાર પ્રતિસાદ
Kargil Vijay Diwas: કારગિલ વિજય દિવસ નિમિત્તે રવિવારે કાંદીવલીમાં મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનો એક વિશિષ્ટ કાર્યક્રમ “કારગિલ યુદ્ધ અને યુદ્ધ સાહિત્ય”
News Continuous Bureau | Mumbai Kargil Vijay Diwas: ૨૬ જુલાઈ ૧૯૯૯ ભારતીયોના ચિત્તમાં અને હૃદયમાં સચવાયેલી તારીખ છે. કારગિલની પહાડીઓ પર દગાથી કબજો જમાવનાર પાકિસ્તાની ઘૂસણખોરોને પછાડીને ત્યાંના શિખરો પર ભારતીય સેનાએ ( Indian Army ) ફરી કબજો મેળવ્યો હતો. એ કારગિલ વિજય દિવસને ઉજવવા મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી ( Gujarati Sahitya Akademi ) દ્વારા કેઈએસ… Continue reading Kargil Vijay Diwas: કારગિલ વિજય દિવસ નિમિત્તે રવિવારે કાંદીવલીમાં મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનો એક વિશિષ્ટ કાર્યક્રમ “કારગિલ યુદ્ધ અને યુદ્ધ સાહિત્ય”
Umashankar Joshi: કવિ ઉમાશંકર જોશીના જન્મને ૧૧૩ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ યોજ્યો છે સ્મૃતિ વંદના કાર્યક્રમ
News Continuous Bureau | Mumbai Umashankar Joshi: ૧૯૧૧ માં જન્મેલા કવિ ઉમાશંકર જોશી ગુજરાતી ભાષાના ( Gujarati poet ) મોટા ગજાના સર્જક! ગાંધીયુગના આ સર્જકે કવિતા, ટૂંકી વાર્તા, એકાંકી, નિબંધ, નવલકથા, અનુવાદ, સંપાદન એમ વિવિધ ક્ષેત્રે ,દાયકાઓ સુધી યાદ રહે એવું, યોગદાન આપ્યું છે. ૨૧ જુલાઈ રવિવારે સાંજે પાંચ વાગ્યે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ ( Gujarati… Continue reading Umashankar Joshi: કવિ ઉમાશંકર જોશીના જન્મને ૧૧૩ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ યોજ્યો છે સ્મૃતિ વંદના કાર્યક્રમ
