News Continuous Bureau | Mumbai PM Modi Health Projects: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબરનાં રોજ બપોરે લગભગ 12:30 વાગ્યે નવી દિલ્હીનાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદ (એઆઇઆઇએ)માં આશરે 12,850 કરોડ રૂપિયાની કિંમતનાં સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. મુખ્ય યોજના આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ( PMJAY )માં મોટા વધારા સ્વરૂપે પ્રધાનમંત્રી 70 વર્ષ કે તેથી… Continue reading PM Modi Health Projects: PM મોદી આવતીકાલે રૂ. 12,850 કરોડ મૂલ્યનાં આ ક્ષેત્રની વિવિધ યોજનાઓનો કરશે શિલાન્યાસ, PMJAY અંતર્ગત આરોગ્ય કવચનું કરાવશે વિસ્તરણ.
