ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 14 ઓક્ટોબર, 2021 ગુરુવાર દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહની મંગળવારે અચાનક તબિયત બગડી ગઈ છે. સૂત્રોના જણાવ્યા…
health update
-
-
મનોરંજન
દિલીપકુમારનો સાથ છૂટ્યા બાદ સાયરાબાનુની તબિયત લથડી, ટૂંક સમયમાં થશે એન્જિયોગ્રાફી; જાણો ડૉક્ટરે શું કહ્યું
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 02 સપ્ટેમ્બર, 2021 ગુરુવાર બૉલિવુડની પીઢ અભિનેત્રી અને દિવંગત અભિનેતા દિલીપકુમારની પત્ની સાયરાબાનુ છેલ્લા ચાર દિવસથી મુંબઈની…
-
મનોરંજન
દિલીપ કુમારના પત્ની સાયરા બાનુની તબિયત લથડી, મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ; જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 01 સપ્ટેમ્બર, 2021 બુધવાર હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી અને દિલીપ કુમાર સાહેબની બેગમ સાહિબા સાયરા બાનુની તબિયત લથડી…
-
મનોરંજન
બોલીવુડના આ દિગ્ગજ અભિનેતાને આખરે 10 દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, પુત્રએ તસ્વીર શેર આપી જાણકારી ; જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય
ન્યૂમોનિયાની સારવાર માટે મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરાયેલા પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહને રજા આપી દેવામાં આવી છે. તેમના પુત્ર અને અભિનેતા વિવાન શાહે…
-
મનોરંજન
પીઢ અભિનેતા દિલીપ કુમારની તબિયતને લઈને આવ્યા સારા સમાચાર, સાયરાબાનુએ આપી આ જાણકારી ; જાણો હાલ કેવું છે અભિનેતાનું સ્વાસ્થ્ય
બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારની તબિયત અંગે ઉડતી અફવાઓ વચ્ચે સાયરાબાનુએ અભિનેતાનાના સ્વાસ્થ્ય અંગે જાણકારી આપી છે. સાયરાબાનુએ જણાવ્યું કે, તેમની તબિયત…
-
રાજ્ય
કોંગ્રેસના આ દિગ્ગજ નેતાનું લથડ્યું સ્વાસ્થ્ય, ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં કરાયા દાખલ ; જાણો વિગતે
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી તથા કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથનું સ્વાસ્થ્ય લથડતા તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. શ્રી કમલનાથને છાતીમાં…
-
બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારની તબિયત લથડતાં તેઓને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર દિલીપ સાહેબ બિલેટરલ પ્લુયર…
-
સમાજવાદી પાર્ટીના કદાવર નેતા અને સાંસદ આઝમ ખાનની તબિયત ફરી બગડી ગઈ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર આઝમ ખાનનાં ફેફ્સાંમાં ફાઇબ્રોસિસ અને કેવિટી…
-
મનોરંજન
ફિલ્મ ઉદ્યોગના નિર્દેશક અનુરાગ કશ્યપને હાર્ટ ઍટૅક આવતાં તરત કરવી પડી સર્જરી, જાણો હવે કેવી છે હાલત
ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા નિર્દેશક અનુરાગ કશ્યપની ગત રવિવારે તબિયત વધુ વણસી ગઈ હતી. છાતીમાં અચાનક દુખાવો થવાને કારણે તેમને મુંબઈની હૉસ્પિટલમાં ખસેડવામાં…
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સ્વાસ્થ્ય બગડ્યા બાદ તેમણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છાતીમાં દુખાવાને કારણે દિલ્હીમાં સ્થિત સેનાની આર્મી હોસ્પિટલ લઇ જવામાં…