News Continuous Bureau | Mumbai ભરૂચ(Bharuch) સાંસદ(MP) મનસુખ વસાવાએ(Mansukh Vasava) નર્મદાના(Narmada) એક કાર્યક્રમમાં ધર્મ પરિવર્તન(Conversion) કરાવનારાઓ પર આકરા પ્રહાર કર્યા છે. કાર્યક્રમમાં તેમણે કહ્યું કે જો ધર્મ પરિવર્તન બંધ ન થયું તો આવનાર સમયમાં હિન્દૂ લઘુમતીમાં(Hindu minority) આવી જશે અને દેશ પર કોઈ મુસ્લિમ કન્ટ્રી(Muslim country) રાજ કરશે. જે લોકોએ ધર્મપરિવર્તન કર્યું છે તેવા આદીવાસી સમાજના(tribal society)… Continue reading આ આદિવાસી નેતાએ કરી માંગણી. જે ધર્મ પરિવર્તન કરે છે તેને નાત બહાર મુકો. જાણો વિગતે…
