ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022, શનિવાર, સ્વચ્છ મુંબઈ માટે મુંબઈ મહાનગરપાલિકાએ હવે મુંબઈની ચાલીઓ અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કમ્પોસ્ટ ખાતરનો પ્રોજેક્ટ…
housing society
-
-
મુંબઈ
મુંબઈની 40થી 50 વર્ષ જૂના બિલ્ડિંગના રિડેવલપમેન્ટનો માર્ગ મોકળો, દંડ ભરીને કલેકટરની જમીન પરની હાઉસિંગ સોસાયટીનું સભ્યપદ કાયદેસર કરાશે. સરકાર બહાર પાડ્યો જીઆર. જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022, શુક્રવાર, મુંબઈમાં સરકારી જમીન પરની કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓને મહારાષ્ટ્ર સરકારે મોટી રાહત આપી છે, જેમાં…
-
મુંબઈ
નવો આઈડિયા! 100 ટકા વેક્સિનેટેડ હાઉસિંગ સોસાયટીઓ માટે મુંબઈ મનપાએ લીધું આ પગલું, સોસાયટીઓને મળશે આ ઈનામ;જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 5 ઓક્ટોબર, 2021 મંગળવાર. મુંબઈમાં 100 ટકા રસીકરણ પૂરું કરવા માટે મુંબઈ મહાનગરપાલિકા એક નવો પ્રયોગ કરી રહી…
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 1 સપ્ટેમ્બર, 2021 બુધવાર ભીના અને સૂકા કચરા પર પ્રક્રિયા કરવાનું મોટી હાઉસિંગ સોસાયટીઓ માટે ફરજિયાત કરવામાં આવ્યું…
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 28 ઑગસ્ટ, 2021 શનિવાર મોટા ભાગની બિલ્ડિંગના રીડેવલપમેન્ટનાં કામ સોસાયટીના સભ્યો વચ્ચે મતભેદ થવાને કારણે અટવાઈ પડતાં…
-
મુંબઈ
બિલ્ડિંગમાં થતા ગળતર તરફ 10 વર્ષ સુધી દુર્લક્ષ કરવું હાઉસિંગ સોસાયટીને પડ્યું ભારે, અધ્યક્ષ અને સેક્રેટરીને કોર્ટે ફટકાર્યો આટલા રૂપિયાનો દંડ; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 27 જુલાઈ, 2021 મંગળવાર બિલ્ડિંગમાં થતા ગળતરની ફરિયાદનાં દસ વર્ષ બાદ એનો નિકાલ આવ્યો છે. બિલ્ડિંગમાં બહારની બાજુથી…
-
મુંબઈ
મુંબઈ મહાનગરપાલિકા નો મોટો નિર્ણય : હવે ખાનગી સોસાયટીનું ફાયર ઓડિટ ખાનગી સંસ્થા કરી શકશે. પરંતુ આ શરતોને આધીન….
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 23 જુલાઈ 2021 શુક્રવાર મુંબઈની અનેક હાઉસિંગ સોસાયટીમાં ફાયર ઓડિટ સંદર્ભે ફરિયાદો સામે આવી રહી છે. લોકોની રાય…
-
મુંબઈ
બિલ્ડરોને બખ્ખા : પ્રશાસને નીમેલા વહીવટદારોનો મનમાનીભર્યો કારભાર, રહેવાસીઓની મંજૂરી વગર મુંબઈ રીજનમાં 500 હાઉસિંગ સોસાયટીઓ બારોબાર રીડેવલપમેન્ટમાં; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 10 જુલાઈ 2021 શનિવાર મુંબઈ મેટ્રોપોલિટન રીજનમાં આવેલી 500 હાઉસિંગ સોસાયટીઓમાં વહીવટદારો (ઍડ્મિનિસ્ટ્રેટર)એ પોતાનો મનમાનીભર્યો કારભાર કર્યો…
-
મુંબઈ
અજબ મુંબઈ મહાનગરપાલિકાનો ગજબ કારભાર, વરસાદી બીમારીને કારણે જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું તો સેક્રેટરી જવાબદાર; જાણો પાલિકાનું નવું ફરમાન
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 2 જુલાઈ 2021 શુક્રવાર હવેથી મુંબઈમાં કોઈ હાઉસિંગ સોસાયટીમાં કોઈ સભ્યનું મલેરિયા અથવા ડેન્ગ્યુ જેવી બીમારીથી મૃત્યુ થયું…
-
મુંબઈ
હવે પોલીસની હાજરી વગર સોસાયટીમાં વેક્સિનેશન નહીં થઈ શકે, જાણો મુંબઈ મહાનગરપાલિકાની નવી ગાઇડલાઇન; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 2 જુલાઈ 2021 શુક્રવાર મુંબઈમાં બોગસ વેક્સિનેશનના પ્રકરણ બાદ મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસન જાગ્યું ગયું છે. એ મુજબ પહેલી…