ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૧ જુલાઈ, ૨૦૨૧ બુધવાર અરવલ્લીની પર્વતમાળાઓથી ઘેરાયેલા ઇડરમાં હાલ ડુંગરોના ખનનનું કામ ચાલી રહ્યું છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને કારણે પ્રખ્યાત થયેલા ડુંગરનું પણ ખનનકારોએ નામોનિશાન મિટાવી દીધું છે અને ત્યાની ૨૦૦ ફૂટ જેટલી જમીનમાં ખનનનું કામ પૂરજોશમાં થઇ રહ્યું છે. અમિતાભ બચ્ચને પોતાના આલ્બમ કભી-કભી માટે ઇડરના લાડોલા ગામના ડુંગર… Continue reading ઈડરનો મહાનાયક અમિતાભ બચ્ચનને કારણે પ્રખ્યાત થયેલો આ ડુંગર જોતજોતામાં ગાયબ થઇ ગયો; ખનનકારોએ આખેઆખો ડુંગર ખોડી નાખ્યો
