News Continuous Bureau | Mumbai ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ(Archaeological Survey of India) (ASI) હેઠળ સુરક્ષિત તમામ સ્મારકોમાં(monuments) 5 અને 15 ઓગસ્ટ દરમિયાન પ્રવેશ મફત(Entry free) …
independence day
-
-
વેપાર-વાણિજ્ય
એરટેલની સાથે સાથે રિલાયન્સ જીઓ પણ 5G લોન્ચ કરશે- આ તારીખથી મોબાઇલમાં ૫-જી નેટવર્ક દેખાશે
News Continuous Bureau | Mumbai ભારતમાં લાંબા સમયથી 5G સર્વિસ શરૂ કરવાની ચર્ચા ચાલી રહી છે. દરમિયાન રિલાયન્સ જીઓએ પોતાની 5જી સેવાને બજારમાં ઉતારવાની …
-
મનોરંજન
અમિતાભ બચ્ચને સોનુ નિગમ અને આશા ભોંસલેના અવાજથી સજ્જ હર ઘર તિરંગા ગીત કર્યું શેર -બિગ-બી સહિત આ સેલેબ્રીટી મળી જોવા-જુઓ વીડિયો
News Continuous Bureau | Mumbai 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસને(independence day) હવે ગણતરીના દિવસો જ બાકી છે. આવી સ્થિતિમાં સામાન્ય લોકોની સાથે બોલિવૂડ …
-
વધુ સમાચાર
હર ઘર તિરંગા માટે પોતાના મોબાઈલ અને સોશિયલ મીડિયાના ડીપી માં મુકવા માટે -મેરા ભારત મહાન- લખેલા સાથે સ્ટીકર અહીંથી ડાઉનલોડ કરો
News Continuous Bureau | Mumbai A – B – C – D – E – F – G – H – I – J …
-
દેશ
ચીની સૈનિકોને ધુળ ચટાવનારા ITBPના જવાનોનું કરાશે સન્માન, સ્વતંત્રતા પર્વ નિમિત્તે કુલ આટલા જવાનોને મળશે વીરતા પુરસ્કાર: જાણો વિગતે
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 14 ઑગસ્ટ, 2021 શનિવાર દેશના 75મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે 1380 પોલીસ મેડલ આપવાની જાહેરાત કરાઈ છે. જેમાં ઈન્ડો …
-
દેશ
વીર જવાનોને 15 ઓગસ્ટ પહેલા મળી મોટી સફળતા: જમ્મુ કાશ્મીરમાં સ્વતંત્રતા દિવસ પરના હુમલાનું ષડયંત્ર નિષ્ફળ, જૈશના આટલા આતંકવાદીની કરી ધરપકડ
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 14 ઑગસ્ટ, 2021 શનિવાર સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનું ષડયંત્ર નિષ્ફળ ગયું છે. જમ્મુ કાશ્મીર …
-
વધુ સમાચાર
સ્વાતંત્ર્યદિન નિમિત્તે આ સોશિયલ ઍક્ટિવિસ્ટની અનોખી પહેલ, વરસાદી પાણીને જમીનમાં ઉતારવા સ્વાતંત્ર્યદિન નિમિત્તે મુંબઈગરાને આપશે આ ભેટ; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 13 ઑગસ્ટ, 2021 શુક્રવાર પીવાના પાણીનો મુખ્ય સ્રોત વરસાદનું પાણી છે. છતાં વરસાદી પાણી દરિયામાં વહી જતું …
-
હું ગુજરાતી
બોરીવલીના આ ગુજરાતી પરિવારનો અનોખો સેવાયજ્ઞ : જુવાનજોધ દીકરાના મૃત્યુ બાદ તેની યાદમાં બ્લડ ડોનેશન કૅમ્પનું આયોજન કરશે; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 10 ઑગસ્ટ, 2021 મંગળવાર કોરોના સમયમાં લોકો જલદી બ્લડ ડોનેશન કરવા આગળ આવતા નથી. મહારાષ્ટ્ર જ નહીં, પણ …
-
રાજ્ય
15 ઓગષ્ટની ઉજવણી સાદાઈથી થશે. સરકારે બહાર પાડી ગાઈડલાઈન..સ્ટેજ પર માત્ર 5 વ્યક્તિ બેસશે.. વાંચો વિગતે…
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો ગાંધીનગર 01 ઓગષ્ટ 2020 ગુજરાતમાં 15 મી ઓગસ્ટના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવા માટેની ગાઈડલાઈન સરકારે બહાર પાડી છે. મુખ્યમંત્રી …