News Continuous Bureau | Mumbai India-Canada Standoff: ખાલિસ્તાની આતંકવાદી ( Khalistani terrorist ) હરદીપ સિંહ નિજ્જરની ( Hardeep Singh Nijjar ) હત્યા પર ભારત અને કેનેડા દ્વારા વરિષ્ઠ રાજદ્વારીઓને ( senior diplomats ) હાંકી કાઢવાને કારણે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો નોંધપાત્ર રીતે બગડ્યા છે. દરમિયાન, કેનેડાની સરકારે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. ટ્રાવેલ એડવાઈઝરીમાં ( travel advisory )… Continue reading India-Canada Standoff: સંબંધો બગાડવા માટે ઉત્સુક કેનેડા, ભારતના વળતા હુમલા બાદ જારી કરી ટ્રાવેલ એડવાઈઝરી..
