શીના બોરા હત્યાકાંડમાં આરોપી એવી ઇન્દ્રાણી મુખરજીને કોરોના થયો છે. માત્ર ઈન્દ્રાણી મુખરજી નહીં પરંતુ તેના સહિત 39 મહિલા કેદીઓને પણ કોરોના થયો છે. આ તમામ કેદીઓને ભાઈખલ્લાની ઉર્દુ સ્કૂલ માં બનાવવામાં આવેલા કોરન્ટીન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. હવે લગ્ન સમારંભ બે કલાકમાં પતાવવું પડશે નહીં તો સરકારને ૫૦ હજાર રૂપિયાનો ચાંદલો આપવો પડશે. વાંચો… Continue reading ઇન્દ્રાણી મુખરજીને કોરોના થયો. હોસ્પિટલમાં ભર્તી.
