News Continuous Bureau | Mumbai PM Internship Scheme : ભારત સરકાર દ્વારા યુવાનોને ટોચની કંપનીઓમાં કામ કરવાનો અનુભવ મળે તેવા ઉમદા હેતુથી પી.એમ.ઈન્ટર્નશીપ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. ધો.૧૦, ધો.૧૨, આઈ.ટી., આઈ.ટી.ડિપ્લોમાં તથા ગેજયુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને ભારતની ટોચની ૫૦૦ અગ્રણી કંપનીઓમાં ૧૨ મહિના માટે ઈન્ટરશિપ યોજનામાં જોડાઈને વિનામુલ્યે તાલીમ મેળવી શકે છે. જે અન્વયે ૨૧ થી ૨૪… Continue reading PM Internship Scheme : સુરતમાં પી.એમ.ઈન્ટર્નશીપ યોજના અન્વયે તા.૧૨ માર્ચ સુધીમાં અરજી કરવાની સુવર્ણતક, ૧૨ મહિના સુધી તાલીમની સાથે મળશે રૂા.૫૦૦૦ સ્ટાઈપેન્ડ
Tag: internship
PM Internship Yojana: યુવકો માટે શરૂ કરવામાં આવી PM ઇન્ટર્નશીપ યોજના, સુરતના ઈચ્છુક ઉમેદવારોએ આ તારીખ સુધી કરી શકશે ઓનલાઇન અરજી.
News Continuous Bureau | Mumbai PM Internship Yojana: વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ૨૧ થી ૨૪ વર્ષની વયજૂથના યુવકો માટે પીએમ ઈન્ટર્નશીપ યોજના ૨૦૨૪ શરૂ કરવામાં આવી છે. સુરત જિલ્લાના ઈચ્છુક ઉમેદવારોએ તા.૧૦ નવેમ્બર સુધીમાં www.pminternship.mca.gov.in પર ઓનલાઈન અરજી કરી રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ યોજના અંતર્ગત યુવાઓને ભારતની અગ્રગણ્ય ૫૦૦ કંપનીઓમાં ૧૨ મહિના માટે કામ… Continue reading PM Internship Yojana: યુવકો માટે શરૂ કરવામાં આવી PM ઇન્ટર્નશીપ યોજના, સુરતના ઈચ્છુક ઉમેદવારોએ આ તારીખ સુધી કરી શકશે ઓનલાઇન અરજી.
Surat: નેહરુ યુવા કેન્દ્ર અને માય ભારતના માધ્યમથી સુરતની આ હોસ્પિટલો ખાતે યોજાયો ઇન્ટર્નશીપ કાર્યક્રમ.
News Continuous Bureau | Mumbai Surat: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના નેહરુ યુવા કેન્દ્ર-સુરત અને માય ભારત–સુરતના સંયુક્ત ઉપક્રમે સુરતની નવી સિવિલ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલ અને આયુષ્માન આરોગ્ય મંદિર(પ્રાયમરી હેલ્થ સેન્ટર,કોસંબા) ખાતે Experiential Learning Program-ELP હેઠળ યુવાઓ માટે ૧૦ દિવસની ઇન્ટર્નશિપ યોજાઇ. યુવાઓને વ્યવહારિક અનુભવ પ્રદાન કરવાના હેતુસર વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા તા.૩૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ… Continue reading Surat: નેહરુ યુવા કેન્દ્ર અને માય ભારતના માધ્યમથી સુરતની આ હોસ્પિટલો ખાતે યોજાયો ઇન્ટર્નશીપ કાર્યક્રમ.
Ministry of Jal Shakti: જળશક્તિ મંત્રાલયે માસ કોમ્યુનિકેશન ઇન્ટર્નશિપ પ્રોગ્રામની જાહેરાત કરી
News Continuous Bureau | Mumbai Ministry of Jal Shakti: જળશક્તિ મંત્રાલય હેઠળના જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ (DoWR, RD, GR) વિભાગે માસ કોમ્યુનિકેશન ઇન્ટર્નશિપ પ્રોગ્રામની ( Mass Communication Internship Program ) જાહેરાત કરી છે. જેનો ઉદ્દેશ્ય ભારતમાં માસ કોમ્યુનિકેશન ક્ષેત્રે સ્નાતક/અનુસ્નાતક પદવી મેળવનાર અથવા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થામાં ઇન્ટર્ન તરીકે નોંધાયેલા તાલીમાર્થીઓને સંશોધન વિદ્વાન તરીકે જોડવાનો છે. ઇન્ટર્નશિપ… Continue reading Ministry of Jal Shakti: જળશક્તિ મંત્રાલયે માસ કોમ્યુનિકેશન ઇન્ટર્નશિપ પ્રોગ્રામની જાહેરાત કરી
મેડિકલ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર કરિયર નહીં થાય બરબાદ.. યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓ માટે મોદી સરકારે લીધો આ મોટો નિર્ણય
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, મુંબઈ, 05 માર્ચ, 2022, શનિવાર, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે સંકટનો સામનો કરી રહેલા વિદ્યાર્થીઓ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. નેશનલ મેડિકલ કમિશને (NMC)એ એક સર્ક્યુલર બહાર પાડીને જાણકારી આપી છે કે, યુક્રેનથી પરત આવનારા વિદ્યાર્થીઓ હવે ભારતમાં જ પોતાની એક વર્ષની ઇન્ટર્નશિપ પૂરી કરી શકે છે. આ માટે… Continue reading મેડિકલ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર કરિયર નહીં થાય બરબાદ.. યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓ માટે મોદી સરકારે લીધો આ મોટો નિર્ણય
