જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ બતાવવાની ગંભીર બેદરકારી અંગે, ટ્વિટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મનીષ મહેશ્વરી સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ …
jammu kashmir
-
-
દેશ
કાશ્મીરમાં ત્રાસવાદી હુમલો, આતંકવાદીઓએ SPO અધિકારીના ઘરમાં ઘૂસીને પરિવારની કરી દીધી હત્યા ; જાણો વિગતે
કાશ્મીર મામલે વડાપ્રધાનની બેઠક બાદ ત્રાસવાદી ઘટનાક્રમનો સિલસિલો શરૂ થઇ ગયો છે. આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરના ત્રાલ ખાતે મોડી રાતે એસપીઓ ફૈયાઝ અહમદના …
-
દેશ
‘ધીરજનો બાંધ તૂટયો, જમ્મુને કાશ્મીરથી અલગ કરવામાં આવે’, આ રાજકીય પાર્ટીએ કેન્દ્ર પાસે કરી માંગ ; જાણો વિગતે
શિવસેનાના નેતાઓએ જમ્મુ-કાશ્મીરને અલગ કરવાની માંગ ઉઠાવી છે. શિવસેનાના નેતાઓની માંગ છે કે, જમ્મુને જમ્મુનો અલગ દરજ્જો, અલગ વિધાનસભા અને કાયદાકીય અધિકાર …
-
દેશ
આ કોંગ્રેસી નેતા નો બફાટ. જો કોંગ્રેસ સત્તા માં આવશે તો કાશ્મિર માં ફરી આર્ટીકલ 370 લાવશે. ઓડિયો વાયરલ થયો. જાણો વિગત..
ક્લબ હાઉસ ચેટનો એક ઓડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ ઓડિયોમાં કોંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે કહ્યું …
-
રાજ્ય
પુલવામામાં આતંકવાદીઓએ આ કાશ્મીરી પંડિત અને ભાજપના નેતાની ગોળી મારી કરી હત્યા, હુમલાખોરો ફરાર ; જાણો વિગતે
સેના પ્રમુખની કાશ્મીર મુલાકાતની વચ્ચે, આતંકવાદીઓએ ત્રાલમાં પાલિકાના અધ્યક્ષ કાશ્મીરી પંડિત અને ભાજપના નેતા રાકેશ પંડિતાની ગોળી મારીને હત્યા કરી દીધી. પોલીસ …
-
રાજ્ય
એક સમયે આતંકવાદથી ઝઝૂમી રહેલા કાશ્મીરમાં સુખનો સૂરજ ઊગ્યો; આ જિલ્લો 100 ટકા વેક્સિન લેનાર જિલ્લો બન્યો
કોરોના વિરુદ્ધ ચાલી રહેલી જંગમાં ગાંદરબલ જિલ્લો જમ્મુ-કાશ્મીરમાં 45 વર્ષથી વધુ વયના લોકોના રસીકરણના સો ટકા લક્ષ્યાંકને પહોંચી વળનારો બીજો જિલ્લો બની …
-
જમ્મૂ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળોને એક મોટી સફળતા મળી છે. જમ્મુ-કાશ્મીરના શોપિયન જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ ઠાર માર્યા ગયા …
-
રાજ્ય
કોરોના ને કારણે જમ્મુ-કાશ્મીરનો વિકાસ નહીં અટકે. આશરે ૪૦૦ કંપનીઓ આટલા હજાર કરોડનું રોકાણ કરશે.
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, ૨૩ એપ્રિલ 2021 શુક્રવાર એક તરફ મંદી પોતાના પગ મજબૂત કરી રહી છે ત્યારે જમ્મુ કાશ્મીર માટે સારા …
-
જમ્મુ-કાશ્મીરના શોપિયામાં થયેલી અથડામણમાં સુરક્ષાબળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યાનુસાર ત્રણેય આતંકી લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા. હાલ વધુ …
-
જ્યોતિષ
બર્ફાની બાબાના ભક્તો આ વર્ષે કરી શકશે દર્શન, આ તારીખથી શરૂ થશે અમરનાથ યાત્રા. જાણો આ યાત્રા કેટલા દિવસ સુધી ચાલશે.
ભોલેના ભક્તો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. અમરનાથ યાત્રાનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે વાર્ષિક અમરનાથ યાત્રા 28 જૂનથી …