• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Janseva Kendra
Tag:

Janseva Kendra

Mamlatdars of Udhana and Majura approached the Umra Police for legal action against the illegal activity by the agents at the Janseva Kendra of Athwalines.
સુરત

Janseva Kendra: અઠવાલાઈન્સના જનસેવા કેન્દ્ર ખાતે એજન્ટો દ્વારા થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે ઉધના અને મજુરાના મામલતદારોએ કાયદેસરની કાર્યવાહી માટે ઉમરા પોલીસને રજૂઆત કરી

by Hiral Meria May 31, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Janseva Kendra: સુરતના ( Surat ) મજુરા તથા ઉધના વિસ્તાર માટે કાર્યરત અઠવાલાઈન્સ ( Athwalines ) સ્થિત જનસેવા કેન્દ્રમાં આવકના, નોન ક્રિમિલીયર સર્ટીફિકેટ, EWS સહિતના વિવિધ દાખલાઓ માટે મોટા પ્રમાણમાં અરજદારોનો ધસારો રહે છે. હાલમાં શાળા/કોલેજના એડમિશનની પ્રક્રિયા તેમજ “નમો લક્ષ્મી યોજના” ( Namo Lakshmi Yojana ) હેઠળ સહાય આપવા અંગેના ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ ચાલતી હોવાથી કામ અર્થે મોટી સંખ્યામાં અરજદારો, વિદ્યાર્થીઓની અવરજવર રહે છે, ત્યારે તા.૨૯/૦૫/૨૦૨૪ ના રોજ કેટલીક ન્યુઝ ચેનલ તથા તા.૩૦/૦૫/૨૦૨૪ ના રોજ VTV ન્યુઝ ચેનલમાં અઠવાલાઈન્સ જનસેવા કેન્દ્ર ખાતે એજન્ટો ( Agents ) દ્વારા દાખલાઓની જરૂરિયાત ધરાવતા અરજદારો પાસેથી નાણા લઈ ગેરકાયદેસર પ્રવૃતિ કરતા હોવા અંગેના અહેવાલો પ્રસિધ્ધ થયા છે. 

જેથી મામલતદારોએ તા.૩૦/૦૫/૨૦૨૪ના રોજ બપોરે ૦૧:૦૦ કલાકે જનસેવા કેન્દ્રની ( Janseva Kendra ) આકસ્મિક મુલાકાત લેતા રમેશભાઈ ઠાકરશીભાઈ દેસાઈ અને ઉમાકાન્ત રમેશભાઈ કોથળે નામના બે શંકાસ્પદ વ્યક્તિઓ આ પ્રકારનું કામ કરતા હોવાનું જણાતા આ બંન્ને વ્યક્તિઓ સામે કાયદેસર કાર્યવાહી કરવા ઉધના અને મજુરા મામલતદારોએ ( Mamlatdars ) ઉમરા પોલીસ ઇન્સ્પેકટરને પત્ર લખીને રજૂઆત રજૂઆત કરી છે. 

આ સમાચાર  પણ વાંચો: Rajkot TRP Game Zone: રાજકોટ ટી.આર.પી. ગેમ ઝોન દુર્ઘટનાના ૨૭ હતભાગીઓની ડી.એન.એ. મેચીંગના આધારે ઓળખ કરાઈ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

May 31, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક