News Continuous Bureau | Mumbai Nitish Kumar Cabinet જનતા દળ (યુનાઈટેડ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિશ કુમારે 20 નવેમ્બર 2025, ગુરુવારના રોજ બિહારની રાજધાની પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં રેકોર્ડ 10મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાને તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, ભારતીય જનતા પાર્ટીના… Continue reading Nitish Kumar Cabinet: બિહારમાં મંત્રીમંડળની રચના: કયા પક્ષના કેટલા નેતાઓએ શપથ લીધા? નીતિશ સરકારની નવી ટીમના ચહેરા સામે આવ્યા
Tag: jdu
Nitish Kumar sworn in: આજે યોજાશે નીતિશ કુમારનો શપથ સમારોહ: ભાજપના 17 અને જેડીયુના 15 મંત્રીઓ શપથ લેશે, પ્રેમ કુમાર બનશે સ્પીકર
News Continuous Bureau | Mumbai Nitish Kumar sworn in જનતા દળ યુનાઇટેડ (JDU) ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિશ કુમાર આજે, એટલે કે 20 નવેમ્બરના રોજ, પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં એક ભવ્ય સમારોહમાં રેકોર્ડ દસમી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લેવા માટે તૈયાર છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થશે. આ ઉપરાંત, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ… Continue reading Nitish Kumar sworn in: આજે યોજાશે નીતિશ કુમારનો શપથ સમારોહ: ભાજપના 17 અને જેડીયુના 15 મંત્રીઓ શપથ લેશે, પ્રેમ કુમાર બનશે સ્પીકર
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
News Continuous Bureau | Mumbai Bihar Election Results 2025 બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. આ વખતે એનડીએએ પ્રચંડ જીત સાથે સત્તામાં વાપસી કરી છે, પરંતુ જીત બાદ હવે મુખ્યમંત્રીના ચહેરાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. નીતીશ કુમાર અત્યાર સુધીમાં મુખ્યમંત્રી તરીકે નવ વખત શપથ લઈ ચૂક્યા છે. જોકે પરિણામો પછી ચર્ચા છે કે ચહેરો કોઈ… Continue reading Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
One Nation One Election bill : કેન્દ્ર સરકાર લોકસભામાં રજૂ કરશે વન નેશન વન ઈલેક્શન બિલ, જાણો કોણ સમર્થન અને કોણ કરી રહ્યું છે વિરોધ ?
News Continuous Bureau | Mumbai One Nation One Election bill : વન નેશન વન ઇલેક્શન સંબંધિત બિલ આજે લોકસભામાં રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ આ બિલને ગૃહમાં રજૂ કરશે. આ બિલને ‘બંધારણ (129મો સુધારો) બિલ 2024’ નામ આપવામાં આવ્યું છે. હવે આ બિલને લઈને તમામ રાજકીય પક્ષોની પ્રતિક્રિયાઓ પણ સામે આવવા લાગી છે. ભાજપ અને… Continue reading One Nation One Election bill : કેન્દ્ર સરકાર લોકસભામાં રજૂ કરશે વન નેશન વન ઈલેક્શન બિલ, જાણો કોણ સમર્થન અને કોણ કરી રહ્યું છે વિરોધ ?
Caste Census: જાતિ ગણતરી પર આ સાથી પક્ષે ફરી ભાજપને આપ્યો ઝટકો, સંસદીય સમિતિની બેઠકમાં વિપક્ષ સાથે જોડાઈ..
News Continuous Bureau | Mumbai Caste Census: જાતિ ગણતરીના મુદ્દે ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગે તેવી શક્યતા છે. નરેન્દ્ર મોદી સરકારમાં સહયોગી જેડીયુએ આ મુદ્દે વિપક્ષનું સમર્થન કર્યું છે અને સમગ્ર દેશમાં જાતિ ગણતરીની માંગ ઉઠાવી છે. જેડીયુએ આજે કહ્યું કે અન્ય પછાત વર્ગોના કલ્યાણ પર સંસદીય સમિતિમાં ચર્ચા માટે ‘જાતિ આધારિત વસ્તી ગણતરી’નો સમાવેશ થવો જોઈએ. ડીએમકેના… Continue reading Caste Census: જાતિ ગણતરી પર આ સાથી પક્ષે ફરી ભાજપને આપ્યો ઝટકો, સંસદીય સમિતિની બેઠકમાં વિપક્ષ સાથે જોડાઈ..
Bihar Bridge Collapsed: કોની બેદરકારી? બિહારમાં દરરોજ તૂટી પડી રહ્યા છે પુલ, સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ; ઓડિટની માંગ
News Continuous Bureau | Mumbai Bihar Bridge Collapsed:બિહારમાં લગભગ દરરોજ, નવા, જૂના કે નિર્માણાધીન, પુલ એક પછી એક ધરાશાયી થઇ રહ્યા છે. બુધવારે પણ રાજ્યમાં ઓછામાં ઓછા 5 પુલ ધરાશાયી થયા છે. જેમાં સિવાન જિલ્લામાં છડી નદી પર બનેલા બે પુલનો સમાવેશ થાય છે. આ નદી પરના પુલ તરફ જતો રસ્તો વરસાદમાં ધોવાઈ ગયો છે. જેના કારણે આ પુલ… Continue reading Bihar Bridge Collapsed: કોની બેદરકારી? બિહારમાં દરરોજ તૂટી પડી રહ્યા છે પુલ, સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ; ઓડિટની માંગ
Bihar Political Crisis: નિતિશ કુમાર રંગ બદલતા કાચિંડાને પણ સ્પર્ધા આપી રહ્યા છે, બિહારની જનતા ક્યારે તેમને માફ નહી કરે.. રાજીનામા પર ભડકતા આ દિગ્ગજ કોંગ્રેસ નેતાએ કહ્યું આ..
News Continuous Bureau | Mumbai Bihar Political Crisis: બિહારમાં રચાયેલ મહાગઠબંધન આખરે તૂટી ગયું છે. નીતિશ કુમારે ( Nitish Kumar ) બિહારના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. નીતિશ રવિવારે (28 જાન્યુઆરી) પટનામાં રાજભવનમાંથી ( Raj Bhavan ) બહાર આવ્યા અને કહ્યું કે તેમણે રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરને પોતાનું રાજીનામું સોંપ્યું છે. નીતિશના ( resignation ) રાજીનામા‘થી કોંગ્રેસને (… Continue reading Bihar Political Crisis: નિતિશ કુમાર રંગ બદલતા કાચિંડાને પણ સ્પર્ધા આપી રહ્યા છે, બિહારની જનતા ક્યારે તેમને માફ નહી કરે.. રાજીનામા પર ભડકતા આ દિગ્ગજ કોંગ્રેસ નેતાએ કહ્યું આ..
Bihar Politics : રાજીનામું આપી શકે છે નીતિશ કુમાર? આ તારીખ પહેલા બદલાશે સરકારનો ફોર્મૂલા, એનડીએમાં જોડાય તેવી અટકળો તેજ..
News Continuous Bureau | Mumbai Bihar Politics : બિહારમાં રાજકારણ ગરમાયું છે. આગામી કેટલાક કલાકો ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાના છે. આરજેડી અને જેડીયુ વચ્ચે ખટાશ વધી રહી છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ બીજેપી ( BJP ) અને જેડીયુ ( JDU ) સાથે મળીને ફરી સરકાર બનાવી શકે છે. શપથ ગ્રહણ ( Oath taking ) સમારોહ 28 જાન્યુઆરીએ રાજભવનમાં યોજવામાં… Continue reading Bihar Politics : રાજીનામું આપી શકે છે નીતિશ કુમાર? આ તારીખ પહેલા બદલાશે સરકારનો ફોર્મૂલા, એનડીએમાં જોડાય તેવી અટકળો તેજ..
Bihar Political Crisis: નીતીશ-ભાજપની સરકાર લગભગ નક્કી! આ તારીખે શપથ ગ્રહણ કરવાની શક્યતા.. સુશીલ મોદી ડેપ્યુટી સીએમ બની શકે છેઃ અહેવાલ
News Continuous Bureau | Mumbai Bihar Political Crisis: બિહારના રાજકારણમાં ભારે હલચલ મચી ગઈ છે. આરજેડી સાથેના તણાવ વચ્ચે નીતિશ કુમાર ( Nitish Kumar ) ફરી એકવાર રાજ્યમાં નવી સરકાર બનાવવાની કોશિશ કરી રહ્યા છે. સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, નીતીશ કુમાર એનડીએ ( NDA ) સાથે મળીને સરકાર બનાવવા જઈ રહ્યા છે. તેઓ 28 જાન્યુઆરીએ 9મી… Continue reading Bihar Political Crisis: નીતીશ-ભાજપની સરકાર લગભગ નક્કી! આ તારીખે શપથ ગ્રહણ કરવાની શક્યતા.. સુશીલ મોદી ડેપ્યુટી સીએમ બની શકે છેઃ અહેવાલ
Bihar Politics: ‘નિયતમાં ખોટ… આરજેડી સુપ્રીમો લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ કરેલી આ ત્રણ ટ્વિટ્સે વધાર્યું રાજકીય તાપમાન, પછી કરી દીધા ડીલીટ..
News Continuous Bureau | Mumbai Bihar Politics: આ દિવસોમાં બિહારના મહાગઠબંધનમાં તિરાડની અટકળો ચાલી રહી છે. દરમિયાન, આરજેડી પ્રમુખ લાલુ યાદવની ( Lalu Yadav) પુત્રી રોહિણી આચાર્યએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ ‘X’ પર એક પછી એક પોસ્ટ કરીને રાજકીય તાપમાન વધાર્યું છે. પોતાની પોસ્ટમાં, રોહિણીએ કોઈનું નામ લીધા વિના વિચારધારા વિશે એક મોટી વાત કહી છે અને હવે તેમની… Continue reading Bihar Politics: ‘નિયતમાં ખોટ… આરજેડી સુપ્રીમો લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ કરેલી આ ત્રણ ટ્વિટ્સે વધાર્યું રાજકીય તાપમાન, પછી કરી દીધા ડીલીટ..
