News Continuous Bureau | Mumbai Anchors Boycott: વિપક્ષી ગઠબંધન ‘INDIA’ માં સામેલ પક્ષોએ 14 મીડિયા એન્કરોના ( anchors ) શોમાં તેમના પ્રતિનિધિઓને નહીં મોકલવાનો નિર્ણય લીધો છે. આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ( Karnataka CM Siddaramaiah ) હવે ભાજપ (BJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ( National President JP Nadda ) પર વળતો પ્રહાર કર્યો છે.… Continue reading Anchors Boycott: પત્રકારોના બહિષ્કાર મુદ્દા પર કર્ણાટકના સીએમએ ભાજપ પર સાધ્યું નિશાન! પીએમ મોદી વિશે કહી નાખી આ મોટી વાત.. જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો.. વાંચો વિગતે અહીં..
