News Continuous Bureau | Mumbai Vande Bharat: ચોમાસુ શરૂ થતા પહેલા સાંથલ પરગણાના લોકોને વધુ એક ભેટ મળવા જઈ રહી છે. એક તીર્થસ્થળને બીજા તીર્થસ્થાન સાથે જોડવા માટે હવે વંદે ભારત ટ્રેન ( Vande Bharat Express ) શરૂ થવાની છે. વાસ્તવમાં બાબા બૈદ્યનાથ ધામથી કાશી વિશ્વનાથ ધામ સુધી વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે. આ ટ્રેન દેવઘરથી ઉપડશે અને… Continue reading Vande Bharat: શિવ ભક્તોને મોટી ભેટ, આ બંને તીર્થ સ્થાનો વચ્ચે ચલાવવામાં આવશે વંદે ભારત ; PM મોદી બતાવશે લીલી ઝંડી..
