News Continuous Bureau | Mumbai Sunil lahri: લોકસભા ચૂંટણી 2024 ના પરિણામો એ બધાને ચોંકાવી દીધા છે. રામાનંદ સાગરની ‘રામાયણ’માં લક્ષ્મણની ભૂમિકા ભજવીને લોકપ્રિય અભિનેતા સુનીલ લાહિરી પણ પરિણામ જોયા પછી નિરાશ છે. યુપીની ફૈઝાબાદ (અયોધ્યા) સીટના પરિણામો જોઈને સુનીલને સૌથી મોટો આંચકો લાગ્યો છે. અભિનેતાએ ભાજપને વોટ ન આપવા બદલ અયોધ્યાના લોકો પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.… Continue reading Sunil lahri: અયોધ્યા માં ભાજપ ની હાર પર નારાજ થયો ટીવી નો લક્ષ્મણ, સુનિલ લાહિરી એ કરી બાહુબલી ના આ કેરેક્ટર સાથે અયોધ્યા વાસી ની સરખામણી
