ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૩૧ જુલાઈ, ૨૦૨૧ શનિવાર મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ આજે પૂરની સ્થિતિનું નિરીક્ષણ કરવા કોલ્હાપુરની…
kolhapur
-
-
વેપાર-વાણિજ્ય
મુસીબત છે જે વેપારીઓના માથેથી હટવાનું નામ જ લેતી નથીઃ પૂરમાં પાયામાલ થયેલા કોલ્હાપુરના વેપારીઓએ મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યુ આર્થિક વળતર; જાણો વિગત ..
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,27 જુલાઈ 2021 મંગળવાર. કોરોનાને પગલે લાદવામાં આવેલા પ્રતિબંધને પગલે મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં 3 મહિનાથી વધુ સમય સુધી દુકાનો…
-
24 કલાક પહેલા કોલ્હાપુર વિસ્તારમાં 18 ડેમ પાણી થી ભરાઇ ગયા હતા. હવે 39 ડેમ પૂરી રીતે ભરાઈ ગયા છે. આખા જિલ્લામાં…
-
રાજ્ય
મહારાષ્ટ્રના આ બે જિલ્લાઓમાં હજી પણ કોરોનાનું ગંભીર સંકટ યથાવત્; કેન્દ્રીય ટીમે આપ્યું સંપૂર્ણ લૉકડાઉનનું સૂચન
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૧ જુલાઈ, ૨૦૨૧ બુધવાર કોલ્હાપુર અને સાંગલીની મુલાકાત લેતાં નિષ્ણાતોની એક સેન્ટ્રલ ટીમે મહારાષ્ટ્રની ચિંતા વધારી છે. કોલ્હાપુર…
-
વેપાર-વાણિજ્ય
કોલ્હાપુરમાં ફરી એક વખત દુકાનો ખૂલતાં વેપારીઓએ વિજય સરઘસ કાઢ્યું, વેક્સિન લેનાર માટે ખાસ ડિસ્કાઉન્ટ; જુઓ વીડિયો અને જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 19 જુલાઈ, 2021 સોમવાર લગભગ 100 દિવસથી વધુ સમય સુધી દુકાનો બંધ રહ્યા બાદ સોમવારથી કોલ્હાપુરમાં ફરી તમામ…
-
વેપાર-વાણિજ્ય
બ્રેકિંગ ન્યુઝ: વેપારીઓએ દેખાડી લાલ આંખ અને સરકાર ઝૂકી ગઈ, કોલ્હાપુરમાં વેપારીઓનો મોટો વિજય; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 16 જુલાઈ, 2021 શુક્રવાર કોલ્હાપુરમાં વેપારીઓની માગણી સામે અંતે મહારાષ્ટ્ર સરકારને ઝૂકવું પડ્યું છે. સરકારે કોલ્હાપુરમાં સોમવારથી તમામ…
-
વેપાર-વાણિજ્ય
કરેંગે યા મરેંગે : જે કરવું હોય એ કરી લો, દુકાનો ખોલીને જ રહીશું, કોલ્હાપુરમાં વેપારીઓએ આપી સરકારને ચીમકી; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 15 જુલાઈ, 2021 ગુરુવાર કોલ્હાપુરમાં છેલ્લા 100 દિવસથી તમામ દુકાનો બંધ છે. વારંવારની વિનંતી બાદ પણ મહારાષ્ટ્ર સરકાર …
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 12 જુલાઈ 2021 સોમવાર કોલ્હાપુરમાં વેપારી અને જિલ્લા પ્રશાસનમાં ફરી સંઘર્ષ થવાની શકયતા છે. કોલ્હાપુરમાં પોઝિટિવિટી રેટ વધી…
-
રાજ્ય
કોલ્હાપુરમાં વેપારીઓનું અલ્ટીમેટમ : બે દિવસમાં નિર્ણય બદલો નહીં તો જોઈ લઈશું… પોલીસ વિભાગ સાથે ત્રણ કલાકની બેઠક પતી.
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૮ જૂન ૨૦૨૧ સોમવાર કોલ્હાપુરના વેપારીઓ અને પોલીસ વિભાગ તેમજ સ્થાનિક મહાનગરપાલિકા વચ્ચે સોમવાર સવારથી ભારે ઘર્ષણ પેદા…
-
વેપાર-વાણિજ્ય
કોલ્હાપુરમાં મોટું ધીંગાણું : વેપારીઓ રસ્તા પર ઉતર્યા, પોલીસ અને પાલિકા વિરુદ્ધ વેપારીઓ નો સંઘર્ષ શરૂ થયો.
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૮ જૂન 2021 સોમવાર કોલ્હાપુર શહેરમાં કોરોના ને કારણે પરિસ્થિતિ પ્રતિકૂળ બની છે. અહીં સરકારે કડક નિયમો લાગુ…