ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો મુંબઈ 08 ઓગસ્ટ 2020 કેરળના કોઝિકોડ એરપોર્ટના રનવે પરથી શુક્રવારે, 7 ઓગસ્ટની સાંજે એર ઈન્ડિયા એક્સપ્રેસ વિમાનનું ગમખ્વાર અકસ્માત થયો. જેમાં 190 લોકો સવાર હતા, તેમાંથી બંને પાઇલટ્સ સહિત ઓછામાં ઓછા 17 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ વિમાન કેવી રીતે ક્રેશ થયું?? જે માટે નીચેની ત્રણ સંભાવનાઓ કારણભૂત હોઈ શકે છે. #… Continue reading કોઝિકોડ વિમાન દુર્ઘટના: એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટના જીવલેણ ઉતરાણ પાછળના 3 સંભવિત કારણો.. જાણો વિગતે.
