News Continuous Bureau | Mumbai Borivali: બોરીવલીના આંગણે સતત બીજા વર્ષે ઓર્ગન ડોનેશન, આઈ ડોનેશન એન્ડ કેયર ના સેમિનાર માધ્યમથી શ્રીમદ સમૂહ ભાગવત સપ્તાહ મહોત્સવ ૨૦૨૪ ( Shrimad samuh Bhagwat saptah mahotsav 2024 ) (વર્ષ-૨)નું આયોજન કરવામાં આવ્યું છે. ભાગવત કથા ( Bhagwat katha ) આગામી 10 જાન્યુઆરી 2024થી 17 જાન્યુઆરી 2024 સુધી યોજાશે. કથાના વક્તાપદે પરમ પૂજ્ય શ્રી.… Continue reading Borivali: બોરીવલીમાં યોજાનાર શ્રીમદ સમૂહ ભાગવત સપ્તાહ મહોત્સવ ૨૦૨૪નું ‘ન્યુઝ કન્ટીન્યુઝ’ બન્યું ઓફિશિયલ મીડિયા પાર્ટનર..
