News Continuous Bureau | Mumbai Lal Krishna Advani : મીડિયા રિપોર્ટ મુજબ ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણીને મંગળવારે ફરીથી અહીંની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે તેમની હાલત સ્થિર છે. અડવાણીને વૃદ્ધાવસ્થા સંબંધિત બિમારીઓને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. યુરોલોજી, કાર્ડિયોલોજી અને જેરીયાટ્રીક મેડીસીન સહિતના વિવિધ નિષ્ણાતો દ્વારા તેની તપાસ… Continue reading Lal Krishna Advani : ફરી બગડી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી ની તબિયત, હોસ્પિટલમાં કરાયા દાખલ.. જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય..
Tag: Lal Krishna Advani
Bharat Ratna Awards : આ વર્ષે ભારત રત્ન માટે 5 લોકોના નામની જાહેરાત, જુઓ અત્યાર સુધી સન્માનિત થયેલા લોકોની સંપૂર્ણ યાદી..
News Continuous Bureau | Mumbai Bharat Ratna Awards : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે વધુ ત્રણ લોકોને ભારત રત્નથી ( Bharat Ratna ) સન્માનિત કરવાની જાહેરાત કરી છે. જેમાં પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવ ( Narasimha Rao ) , પૂર્વ પીએમ ચૌધરી ચરણ સિંહ ( Chaudhary charan singh ) અને હરિયાળી ક્રાંતિના પિતા એસ. એમ સ્વામીનાથનનું (… Continue reading Bharat Ratna Awards : આ વર્ષે ભારત રત્ન માટે 5 લોકોના નામની જાહેરાત, જુઓ અત્યાર સુધી સન્માનિત થયેલા લોકોની સંપૂર્ણ યાદી..
LK Advani: PM મોદીએ લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપીને પિતૃ ઋણમાંથી મુક્તિ મેળવી, ચૂંટણી પહેલા ભાજપનો માસ્ટરસ્ટ્રોક? અહીં વાંચો રામરથથી લઈને ભારત રત્ન સુધીની રસપ્રદ કહાની..
News Continuous Bureau | Mumbai LK Advani: મોદી સરકાર ( Modi govt ) ના પ્રથમ કાર્યકાળમાં સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીને અને બીજા કાર્યકાળમાં લાલકૃષ્ણ અડવાણી ( LalKrishna Advani ) ને ભારત રત્ન ( Bharat Ratna ) એનાયત સાથે, ભાજપ (BJP ) પિતૃના ઋણમાંથી મુક્ત થઈ ગયો છે. અડવાણીએ રામ મંદિર માટે સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા કાઢીને સમગ્ર દેશને ચોંકાવી… Continue reading LK Advani: PM મોદીએ લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપીને પિતૃ ઋણમાંથી મુક્તિ મેળવી, ચૂંટણી પહેલા ભાજપનો માસ્ટરસ્ટ્રોક? અહીં વાંચો રામરથથી લઈને ભારત રત્ન સુધીની રસપ્રદ કહાની..
Lal Krishna Advani : ‘ભારત રત્ન’ની જાહેરાત પર લાલકૃષ્ણ અડવાણીની આવી પહેલી પ્રતિક્રિયા, આપ્યું આવું રિકેશન; જુઓ વિડિયો, જાણો શું કહ્યું..
News Continuous Bureau | Mumbai Lal Krishna Advani : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (3 ફેબ્રુઆરી) ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. હવે આ અંગે પૂર્વ નાયબ વડાપ્રધાન અડવાણીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ મારા માટે માત્ર એક વ્યક્તિ તરીકે જ નહીં, પરંતુ આદર્શો અને સિદ્ધાંતો માટે પણ સન્માન છે જેને મેં અનુસરવાનો… Continue reading Lal Krishna Advani : ‘ભારત રત્ન’ની જાહેરાત પર લાલકૃષ્ણ અડવાણીની આવી પહેલી પ્રતિક્રિયા, આપ્યું આવું રિકેશન; જુઓ વિડિયો, જાણો શું કહ્યું..
Lal Krishna Advani: લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાના નિર્ણય પર નીતિન ગડકરીએ આપી પ્રતિક્રિયા… જાણો શું કહ્યું નીતિન ગડકરીએ..
News Continuous Bureau | Mumbai Lal Krishna Advani: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ( Nitin Gadkari ) ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત પર ખુશી વ્યક્ત કરી છે. ગડકરીએ ‘X’ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં લખ્યું હતું કે, ‘દેશના વરિષ્ઠ નેતા અને અમારા માર્ગદર્શક આદરણીય લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્ન ( Bharat Ratna ) આપવાની… Continue reading Lal Krishna Advani: લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાના નિર્ણય પર નીતિન ગડકરીએ આપી પ્રતિક્રિયા… જાણો શું કહ્યું નીતિન ગડકરીએ..
Advani On Ayodhya : પ્રાણ પ્રતિષ્ઠા પહેલા લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું- રથયાત્રા સાથે જોડાયો હતો જનસૈલાબ,, પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહી આવી વાત..
News Continuous Bureau | Mumbai Advani On Ayodhya : એક સમયે લાલકૃષ્ણ અડવાણી ( lal krishna advani ) રામજન્મભૂમિ આંદોલનનો ચહેરો હતા. તેમણે પોતે આગેવાની લીધી. દેશમાં ભાજપના ( BJP ) પ્રચાર અને પ્રસારમાં લાલકૃષ્ણ અડવાણીનું યોગદાન મહત્વનું હતું. પરંતુ વધતી ઉંમર અને બદલાતા સમયને કારણે લાલકૃષ્ણ અડવાણી નામ ક્યાંક પાછળ રહી ગયું છે. રામજન્મભૂમિ આંદોલનમાં ( Ramjanmabhoomi movement… Continue reading Advani On Ayodhya : પ્રાણ પ્રતિષ્ઠા પહેલા લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું- રથયાત્રા સાથે જોડાયો હતો જનસૈલાબ,, પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહી આવી વાત..
Ram Mandir Inauguration: અયોધ્યા રામ મંદિર ના ઉદઘાટન પ્રસંગે લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી હાજર નહીં રહે. આ છે કારણ.
News Continuous Bureau | Mumbai Ram Mandir Inauguration: અયોધ્યા ( Ayodhya ) ખાતે ઐતિહાસિક દિવસ નોંધાવા જઈ રહ્યો છે ત્યારે રામ મંદિરના ઉદઘાટન પ્રસંગે કેટલા લોકો, તેમજ કોણ કોણ હાજર રહેશે તે સંદર્ભે ચર્ચા થઈ રહી છે. આ પ્રસંગે લાલ કૃષ્ણ અડવાણી ( Lal Krishna Advani ) તેમજ મુરલી મનોહર જોશી ( Murli Manohar Joshi ) કે જેઓ રામ… Continue reading Ram Mandir Inauguration: અયોધ્યા રામ મંદિર ના ઉદઘાટન પ્રસંગે લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી હાજર નહીં રહે. આ છે કારણ.
