News Continuous Bureau | Mumbai Manikrao Kokate Resignation અજિત પવારની NCP ના દિગ્ગજ નેતા અને મહારાષ્ટ્રના મંત્રી માણીકરાવ કોકાટે ની મુશ્કેલીઓ વધી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. બીજી તરફ, છેતરપિંડીના કેસમાં કોર્ટે સજા યથાવત રાખતા નાસિક પોલીસ ધરપકડનું વોરંટ લઈને મુંબઈની લીલાવતી હોસ્પિટલ પહોંચી ગઈ છે, જ્યાં કોકાટે હાલ સારવાર હેઠળ છે. હોસ્પિટલમાંથી જ થશે… Continue reading Manikrao Kokate Resignation: કોકાટે પર કાયદાનો ગાળિયો કસાયો: ધરપકડથી બચવા હોસ્પિટલમાં દાખલ મંત્રીનું રાજીનામું મંજૂર, પોલીસ ફોર્સ તૈનાત.
