• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - lion families
Tag:

lion families

three lion families seen at Nawabandar Seaside
પ્રકૃતિ

વન્યપ્રાણીઓ હવે જંગલ છોડી દરીયા કાંઠે પહોચ્યા, નવાબંદર દરીયા કાંઠે ધોળા દિવસે ત્રણ સિંહ પરીવારના ધામા

by Dr. Mayur Parikh February 7, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ગીર જંગલના વન્ય પ્રાણીઓ હવે જંગલ છોડી ગામની સીમ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આવી ચઢતા હોય છે. પરંતુ હવે તો દરીયા કાંઠા વિસ્તારમાં સિંહ પરીવારે રહેણાંક બનાવી લીધુ હોય તેમ ઉનાના નવાબંદર દરીયા કાંઠા વિસ્તારમાં જોવા મળતા લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયેલ હતો. ઊનાના નવાબંદર દરીયા કાંઠા વિસ્તારમાં નવનિર્માણ જેટીનું કામ શરૂ હોય ત્યાં મોટી સંખ્યામાં શ્રમિકો કામગીરી કરતા હોય છે. એ દરમ્યાન ધોળા દિવસે ત્રણ ચાર સિંહ પરીવાર એક સાથે પસાર થતાં આજુબાજુમાં જેટીની કામગીરી કરતા શ્રમિકોમાં ભય વ્યાપી ગયેલ હતો. તેમજ નજીકમાં દરીયાની માછી સુકાવતા માછીમારો લોકોમાં પણ ભય ફેલાઇ ગયો હતો. અને આ સિંહ પરીવાર પસાર થતાં શ્વાન તેમજ અન્ય પશુઓમાં અફડા તફડી મચી ગઇ હતી. તેને જોઇ ત્રણ સિંહોએ દોટ મુકી હતી. અને દરીયા કાંઠાના જંગલ વિસ્તારમાં જતા રહ્યાં હતા.

આ સમાચાર પણ વાંચો :  વાળ અને દાઢી કાપવાનો આ સૌથી શુભ દિવસ છે, તે અપાર ધન, સન્માન અને પ્રગતિ લાવે છે!

જોકે દરીયા કાંઠા વિસ્તારમાં વન્યપ્રાણીઓના આંટાફેરાથી આ વિસ્તારમાં રહેતા લોકોમાં તેમજ શ્રમિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા ઘણા સમય થી વનય પ્રાણીઓ શિકાર માટે જગલ ની બહાર આવી જતા જોવા મળી રહ્યા છે જેમાં સિંહ દિપડા જેવા વનય પ્રાણી જગલ વિસ્તારની બહાર આવે છે ત્યારે માનવ વસવાટ વાળા વિસ્તારોમાં ભયનું વાતાવરણ જોવા મળે છે વનય પ્રાણી માનવી ઉપર હુમલા કરે છે તેવા અનેક કિસ્સામાં જોવા મળે છે જેમાં મુખ્ય ગીર સોમનાથ જિલ્લામાં અવારનવાર આવા બનાવો બનતા હોય છે જેથી માનવ વસવાટ વાળા વિસ્તારમાં વનય જીવો નો વધુ ખોફ ફેલાયો છે.

 

February 7, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક