News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્રના ભૂતપૂર્વ(Former Minister) પર્યાવરણ મંત્રી(Environment Minister) આદિત્ય ઠાકરેનો(Aditya Thackeray) અઝાન(Azan ) દરમિયાન થોડી મિનિટો માટે ભાષણ બંધ કરવાનો વીડિયો સોશિયલ…
loudspeaker row
-
-
રાજ્ય
હનુમાન ચાલીસા વિવાદને લઈને ચર્ચામાં આવેલા આ સાંસદને મળી જાનથી મારી નાખવાની ધમકી, દિલ્હી પોલીસે FIR નોંધી; તપાસ હાથ ધરી…
News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્રમાં(Maharashtra) હનુમાન ચાલીસા વિવાદને(Hanuman Chalisa Row) લઈને ચર્ચામાં આવેલા અપક્ષ સાંસદ નવનીત રાણાને(MP Navneet Rana) જાનથી મારી નાખવાની ધમકી(Death threat)…
-
News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેની(raj Thackeray) અયોધ્યા મુલાકાત(Ayodhya Visit) હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. રાજ ઠાકરેની…
-
News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ ઠાકરેની(Raj thackeray) અયોધ્યા મુલાકાત સામે હાલ અયોધ્યામાં(Ayodhya) જોરદાર વિરોધ થઈ રહ્યો છે. છતાં તેઓ…
-
મુંબઈ
MNSના આંદોલનની અવળી અસર, દક્ષિણ મુંબઈના સદી જૂના મંદિરમાં ઘંટો વગાડવા પર પોલીસનો પ્રતિબંધ? જાણો વિગતે.
News Continuous Bureau | Mumbai દક્ષિણ મુંબઈના(South bombay) મુસ્લિમ બહુમતી(Muslim majority) ધરાવતા ભીંડી બજારમાં આવેલા એક સદી જૂના હેરિટેજ શ્રેણીમાં આવતા હિંદુ મંદિરમાં ઘંટ…
-
રાજ્ય
MNS અધ્યક્ષ રાજ ઠાકરેને જાનથી મારવાની ધમકી? મહારાષ્ટ્રના ગૃહ પ્રધાનને કરી ફરિયાદ.. જાણો વિગતે.
News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ(Raj thackeray) મસ્જિદ પરના ભૂંગળા હટાવવાની માગણી સાથે કરેલા આંદોલને રાજ્યમાં વાતાવરણ ડહોળ્યું…
-
News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રવક્તા સંદિપ દેશપાંડે(Sandeep Deshpande) અને સંતોષ ધુરીની(Santosh Dhuri) મુશ્કેલીઓ વધી ગઈ છે. કોર્ટમાં આજે ન્યાયાધીશ(Justice) હાજર રહી…
-
રાજ્ય
રાજ ઠાકરેની મનસે પાર્ટીએ ઠાકરે સરકાર બાદ હવે મહારાષ્ટ્ર પોલીસને આપી ધમકી, કહ્યું- ‘જો મસ્જિદોપરથી ભૂંગળા નહીં હટાવવામાં આવે તો અમે…’
News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્રમાં(Maharashtra) લાઉડસ્પીકરનો વિવાદ(Loudspeaker row) અટકવાનું નામ નથી લઈ રહ્યો. સરકાર બાદ હવે રાજ ઠાકરેની(Raj thackeray) પાર્ટી મનસેએ(MNS) પોલીસને મસ્જિદોપરથી(Mosques) …
-
મુંબઈ
મુંબઈમાં લાઉડ સ્પીકર અંગે સુપ્રીમ કોર્ટના આદેશનું થયું ઉલ્લંઘન, શહેરની આટલી મસ્જિદો સામે નોંધાયો કેસ; જાણો વિગતે
News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્રમાં(Maharashtra) હાલ મસ્જિદો(Mosques) પર લગાડવામાં આવેલા લાઉડસ્પીકરને(Loudspeakers) લઈને રાજકારણ(Politician) ગરમાયુ છે. દરમિયાન મુંબઈની(Mumbai) બે મસ્જિદો વિરુદ્ધ બાંદ્રા(Bandra) અને સાંતાક્રુઝ(Santacruz) પોલીસ સ્ટેશનમાં(Police station)…
-
રાજ્ય
લાઉડસ્પીકર પર ચાલી રહેલા વિવાદ વચ્ચે અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય, કહ્યું- ‘અઝાન માટે મસ્જિદોમાં લાઉડસ્પીકરનો ઉપયોગ મૌલિક અધિકાર…’ જાણો વિગતે
News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્ર(Maharashtra) સહિત દેશભરમાં લાઉડસ્પીકર(Loudspeaker Row) પર ચાલી રહેલા વિવાદ વચ્ચે અલ્હાબાદ હાઈકોર્ટે (Allahabad High Court) મોટો ચૂકાદો આપ્યો છે …