• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - lucknow bench
Tag:

lucknow bench

રાજ્ય

તાજમહેલના દરવાજા ખોલાવવા માગતા લોકોને ઝટકો, અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી અરજી, આપ્યું આ કારણ

by Dr. Mayur Parikh May 12, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

તાજમહેલના(Taj mahal) 22 દરવાજા ખોલાવવાની માંગ કરનાર લોકોને અલ્હાબાદ હાઈકોર્ટે(Allahabad highcourt) મોટો ઝટકો આપ્યો છે.

અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે(Lucknow bench) બંધ દરવાજા ખોલાવવાની અરજદારોની માગ નકારી દીધી છે. 

સાથે કોર્ટે આકરો ઠપકો આપીને કહ્યું કે જનહિતની(Janhit) અરજીની પદ્ધતિનો દુરુપયોગ ન થવો જોઈએ. 

તેમણે એમ પણ કહ્યું હતું કે આવતીકાલે તમે આવીને કહેશો કે અમને માનનીય ન્યાયાધીશની(Judge) ચેમ્બરમાં(Chamber) જવાની છૂટ મળવી જોઈએ.

તમને જે વિષય અંગે ખબર ન હોય તેના પર સંશોધન કરો, જાઓ M.A કરો, PhD કરો. જો કોઈ સંસ્થા તમને રિસર્ચ(Research) ન કરવા દે તો અમારા પાસે આવજો. 

આ ઉપરાંત હાઈકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, તેઓ આ અરજીની સુનાવણી ટાળશે નહીં.

આ સમાચાર પણ વાંચો  : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપી રાહત, કોર્ટે આ મામલે દખલ કરવાનો ઈનકાર કર્યો.. 

May 12, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

તાજમહેલના બંધ 22 રૂમમાં શું છુપાયેલું છે?, અલાહાબાદ હાઈકોર્ટમાં આજે સુનાવણી ટળી, આ છે કારણ

by Dr. Mayur Parikh May 10, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

તાજમહેલમાં(Taj mahal) 22 રૂમ ખોલવાની અરજી પર અલાહાબાદ  હાઇકોર્ટમાં(Allahabad highcourt) આજે સુનાવણી ટાળી દેવામાં આવી છે. 

વકીલોની હડતાળને(Lawyers strike) કારણે તાજમહેલના 22 રૂમની તપાસની માંગ કરતી અરજી પર સુનાવણી થઈ શકી નથી. 

હવે આગામી સુનાવણી 12મે એટલે કે ગુરુવારે થશે. 

અલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં(Lucknow bench) તાજમહેલમાં બંધ 22 રૂમને ફરીથી ખોલવાની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં ASI દ્વારા તપાસની પણ માંગ કરવામાં આવી છે.

અરજદારનો દાવો છે કે બંધ રૂમમાં હિંદુ દેવી-દેવતાઓની(Hindu god) મૂર્તિઓ અને શિલાલેખો છે.

આ સમાચાર પણ વાંચો :  આખરે મંત્રાલયના દરવાજા આ તારીખથી સામાન્ય નાગરિકો માટે ખુલશે… જાણો વિગતે.

May 10, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક