News Continuous Bureau | Mumbai Lucknow Building Collapse: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના લખનઉમાં ( Lucknow ) એક ઈમારત ધરાશાયી થવાથી થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો. શ્રી મોદીએ ( Narendra Modi ) દરેક મૃતકોના નજીકના સંબંધીઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF)માંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની આપવાની જાહેરાત પણ કરી. Lucknow… Continue reading Lucknow Building Collapse: PM મોદીએ લખનઉ દુર્ઘટનામાં જાનહાનિ પર વ્યક્ત કર્યો શોક, ઘાયલો માટે આર્થિક સહાયની કરી જાહેરાત.
