અન્નપૂર્ણા મંદિર, મધ્ય પ્રદેશના ઇંદોર શહેર માં સ્થિત એક પ્રખ્યાત હિન્દૂ મંદિર છે, જે દેવી અન્નપૂર્ણાને સમર્પિત છે. હિન્દુ પૌરાણિક કથા અનુસાર…
madhya pradesh
-
-
શ્રી કુરકુટેશ્વર પાર્શ્વનાથ જૈન તીર્થ મધ્ય પ્રદેશમાં સ્થિત એક જૈન મંદિર છે. મંદિરના મૂળનાયક ભગવાન પાર્શ્વનાથની લગભગ 77 સે.મી.ની, કાળા રંગની મૂર્તિ પદ્માસન…
-
માતાંગેશ્વર મંદિર ભારત દેશના મધ્ય પ્રદેશના ખજુરાહો શહેરમાં આવેલ એક હિન્દુ છે. તે મંદિરોના પશ્ચિમી જૂથમાં સ્થિત છે. ખજુરાહોના ચાંડેલા-યુગના સ્મારકોમાંનું તે…
-
શ્રી દ્વારકાધીશ ગોપાલ મંદિર મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત એક હિન્દૂ મંદિર છે. આ મંદિર ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત છે. આ મંદિર 1848-56 દરમિયાન…
-
ચિંતામણ ગણેશ મંદિર મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત એક હિન્દૂ મંદિર છે. આ મંદિરમાં સ્થાપિત ગણેશ મૂર્તિ સ્વયંભૂ હોવાનું માનવામાં આવે છે. સ્થાનિક…
-
લક્ષ્મી મંદિર મધ્યપ્રદેશમાં સ્થિત એક હિન્દૂ મંદિર છે. આ મંદિર નાનું હોવા છતાં એક નોંધનીય મંદિર છે જે ખજૂરાહો મંદિરોના પશ્ચિમ જૂથનું…
-
શ્રી કાલ ભૈરવ મંદિર મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરમાં સ્થિત એક હિન્દુ મંદિર છે. તે શહેરના વાલી દેવ, કાલ ભૈરવને સમર્પિત છે. તેઓને…
-
બડે ગણેશ કા મંદિર મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં એક લોકપ્રિય ધાર્મિક પર્યટનનું કેન્દ્ર છે. આ મંદિર ભગવાન ગણેશને સમર્પિત છે. મંદિરની મધ્યમાં પંચ-મૂખીની…
-
શ્રી પાર્શ્વનાથ દિગંબર જૈન અતિશય ક્ષેત્ર, મધ્ય પ્રદેશના પટેરિયા ખાતે આવેલું છે. મંદિરના મુખ્ય દેવ જૈન ધર્મના 23 માં તીર્થંકર પાર્શ્વનાથ છે.…
-
શ્રી દિગંબર જૈન અતિશય ક્ષેત્ર ખંદારગીરી મધ્ય પ્રદેશ ચંડેરીથી એક કિ.મી.ના અંતરે આવેલું છે. આ સ્થળ કુદરતી પહાડોથી ભરેલું છે, જે ખૂબ…