News Continuous Bureau | Mumbai Shardiya Navratri 2024 Day 9 :નવરાત્રી પૂર્ણ થવાના આરે છે. આજે માતાજીનું નવમું એટલે કે, છેલ્લું નોરતું છે. નવરાત્રીના નવે નવ દિવસ માતાની આરાધના કરી માઈભક્તો ગરબે ઘૂમી રહ્યા છે. ત્યારે નવરાત્રીનો છેલ્લો દિવસ માતા સિદ્ધિદાત્રીને સમર્પિત છે. મા સિદ્ધિદાત્રી એ નવદુર્ગાનું અંતિમ સ્વરૂપ છે, જેને તમામ સિદ્ધિઓની દેવી માનવામાં આવે છે. તેમની પૂજા… Continue reading Shardiya Navratri 2024 Day 9 :આજે નવલી નવરાત્રીનું છેલ્લું નોરતું, નવમા દિવસે કરો કરો માં સિદ્ધિદાત્રીની પૂજા, જાણો ભોગ, મંત્ર અને વિધિ..
Tag: Maha navami:
આ દિશામાં તુલસીનો છોડ લગાવવાથી થાય છે ભારે નુકશાન, જાણો કઈ છે સાચી દિશા
News Continuous Bureau | Mumbai દરેક ઘરમાં તુલસીનો છોડ ચોક્કસપણે હોય છે. હિંદુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્ત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જે ઘરમાં દરરોજ તુલસીની પૂજા કરવામાં આવે છે, ત્યાં હંમેશા સુખ-સમૃદ્ધિ રહે છે અને દેવી લક્ષ્મીનો વાસ રહે છે. આ સાથે ભગવાન વિષ્ણુના અપાર આશીર્વાદ પણ વરસે છે. તુલસીના પાન ધર્મની દ્રષ્ટિએ ખૂબ જ પવિત્ર છે.… Continue reading આ દિશામાં તુલસીનો છોડ લગાવવાથી થાય છે ભારે નુકશાન, જાણો કઈ છે સાચી દિશા
