News Continuous Bureau | Mumbai Mahakumbh 2025 fire :ગઈકાલે મહાકુંભમાં નાસભાગ મચી હતી જેમાં 30 લોકોનાં મોત થયા હતા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. દરમિયાન આજે ફરી એકવાર મહાકુંભ મેળા વિસ્તારમાં આગ લગાવવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ આગ ઝૂસી છટનાગ ઘાટ, નાગેશ્વર ઘાટ સેક્ટર 22 પાસે લાગી હતી. મહાકુંભના સેક્ટર 22માં આગ લાગવાથી ઘણા તંબુ બળીને… Continue reading Mahakumbh 2025 fire :નાસભાગના બીજા દિવસે મહાકુંભમાં લાગી આગ, ઘણા પંડાલો આવ્યા આગની ઝપેટમાં; જુઓ વિડિયો..
