ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 25 જાન્યુઆરી 2022 મંગળવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે લગભગ અઢી મહિના પછી જાહેર સમારંભમાં હાજર રહેશે. 12 નવેમ્બરે…
maharashtra
-
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં ચિંતાના વાદળો! રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આટલા નવા ઓમીક્રોન દર્દીઓ નોંધાયા, સૌથી વધુ આ જિલ્લામાં
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,25 જાન્યુઆરી 2022 મંગળવાર. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ઓમીક્રોન વેરિયન્ટના નવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં…
-
રાજ્ય
મહારાષ્ટ્રના વર્ધામાં જન્મદિવસની ઉજવણી માતમમાં ફેરવાઇ, આટલા મેડિકલ સ્ટુડન્ટસના એક્સિડન્ટમાં મોત; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,25 જાન્યુઆરી 2022 મંગળવાર. મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાંથી આઘાતજનક બનાવ બન્યો હતો, જેમાં બર્થ-ડે સેલિબ્રેશન માટે જઈ રહેલા મેડિકલના વિદ્યાર્થીઓની…
-
રાજ્ય
મહારાષ્ટ્રના કોલ્હાપુરના આ શહેરમાં સ્થિત કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, કરોડોની સંપત્તિ થઈ બળીને ખાખ; જુઓ વિડિયો, જાણો વિગતે…
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,24 જાન્યુઆરી 2022 સોમવાર. મહારાષ્ટ્ર રાજ્યના કોલ્હાપુર જિલ્લામાં આવેલા ઇચલકરંજી શહેરમાં આજે સવારે એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી…
-
રાજ્ય
ઠાકરે સરકારની ચિતા વધી, રાજ્યમાં લોકોએ વળતર મેળવવા ખોટી અરજીઓ કરી, કોરોનાથી થયેલા મૃત્યુ કરતા વળતર માટે આટલા ટકા વધુ અરજીઓ આવી
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 22 જાન્યુઆરી 2022 શનિવાર મહારાષ્ટ્ર સરકારે કોરોના સંક્રમણને કારણે જીવ ગુમાવનારા લોકોના પરિવારોને ૫૦,૦૦૦ રૂપિયાની સહાય રકમ આપવાની…
-
રાજ્ય
હાશ!! આખરે મહારાષ્ટ્રના આ જાણીતા પર્યટન સ્થળના દરવાજા પર્યટકો માટે ફરી ખુલ્લા મુકાયા; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,22 જાન્યુઆરી 2022 શનિવાર. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર અને ઓમીક્રોનના કેસમાં આવેલા ઉછાળાને પગલે મહારાષ્ટ્ર સરકારે…
-
મુંબઈ
ભરશિયાળે ચોમાસુ? મુંબઈ સહિત રાજ્યમાં ફરી કમોસમી વરસાદનો વર્તારો, ખેડૂતોની ચિંતામાં વધારો; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,21 જાન્યુઆરી 2022 શુક્રવાર. મુંબઈ સહિત મહારાષ્ટ્રનો વરસાદ કેડો મુકતો નથી. નવા વર્ષના આગમન સાથે જ એટલે કે…
-
મુંબઈ
આખરે સોમવારથી સ્કૂલના ઘંટા ફરી વાગશે, મુંબઈ સહિત મહારાષ્ટ્રની સ્કૂલો 24મીથી ફરી ખુલશે; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,21 જાન્યુઆરી 2022 શુક્રવાર. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં સોમવાર 24મી જાન્યુઆરીથી ફરી સ્કૂલો ખોલવાની રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે.…
-
રાજ્ય
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને કોઈ રાહત નહીં, આ કેસમાં 14 દિવસ માટે લંબાવવામાં આવી ન્યાયિક કસ્ટડી; જાણો વિગતે
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 21 જાન્યુઆરી 2022 શુક્રવાર 100 કરોડના ખંડણી કેસમાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલીઓ વધી રહી છે. પીએમએલએ…
-
રાજ્ય
સ્કૂલનો ઘંટો ફરી વાગશે! મહારાષ્ટ્રમાં આ તારીખથી સ્કૂલો ફરી ખુલશે, એજ્યુકેશન મિનિસ્ટરે કરી જાહેરાત; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,20 જાન્યુઆરી 2022 ગુરુવાર. કોરોનાના વધતા કહેર વચ્ચે મહારાષ્ટ્રમાં સ્કૂલો બંધ કરવામાં આવી હતી. તેથી ફરી સ્કૂલ, કોલેજ ક્યારે…