મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના તલઇ વિસ્તારમાં ભેખડ ધસી પડવાને કારણે 32 લોકોના મૃત્યુ થયા છે. તેમજ સાખર સુતાર વાડી માં આશરે ચાર લોકોના…
maharashtra
-
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં કોરોનાથી સ્વસ્થ થનાર દર્દીઓમાં થયો નજીવો સુધારો, છેલ્લા 24 કલાકમાં આટલા નવા કેસ આવ્યા સામે ; જાણો આજના નવા આંકડા
મહારાષ્ટ્રમાં રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 7,302 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 120 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 62,45,057…
-
રાજ્ય
મહારાષ્ટ્રના આ જિલ્લામાં પૂરની પરિસ્થિતિ, જળપ્રલયમાં 5નાં મોત 30 લાપતા ; સરકારે માગી સેનાની મદદ
મહારાષ્ટ્રમાં ત્રણ – ચાર દિવસથી પડી રહેલા મૂશળધાર વરસાદે તબાહી મચાવી છે. સ્થિતિને કાબૂમાં લેવા તેમજ રાહત અને બચાવ કામગીરી માટે સરકાર…
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૩ જુલાઈ, ૨૦૨૧ શુક્રવાર બૉમ્બે હાઈકોર્ટે ગુરુવારે મહારાષ્ટ્ર સરકારને સવાલ કર્યો છે કે જુનિયર કૉલેજમાં પ્રવેશ મેળવવા માટે…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં મેઘતાંડવ: કોંકણ રેલ સેવા પ્રભાવિત થતા આટલા હજાર મુસાફરો ફસાયા, PM મોદીએ CM ઉદ્ધવ સાથે કરી વાત
મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને નદીઓમાં પૂર આવવાથી કોંકણ રેલવે ટ્રેક પર ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ છે અને આશરે છ હજાર મુસાફરો ફસાયા…
-
પશ્ચિમ મહારાષ્ટ્રમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે જેના પગલે પુના થી બેંગ્લોર તરફ જતો નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો છે. અનેક જગ્યાએ…
-
રાજ્ય
દેવેન્દ્ર ફડણવીસે નવો ચીલો ચાતર્યો : જન્મદિવસ ન ઊજવતાં આત્મહત્યા કરનાર યુવકના પરિવારની લોન ચૂકવી નાખી; જાણો વિગતે
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૨ જુલાઈ, ૨૦૨૧ ગુરુવાર ભારતીય જનતા પાર્ટીએ ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરનાર સ્વપ્નીલ લોનકરના પરિવારને મોટી રાહત આપી છે,…
-
રાજ્ય
દેશમાં કોરોનાના દૈનિક કેસમાં એક જ દિવસમાં થયો 40 ટકાનો તોતિંગ ઉછાળો, ગુજરાતના આ પાડોશી રાજ્યમાં 3509નાં મોતથી ખળભળાટ
ભારતમાં બુધવારે 42,015 નવા કોવિડ કેસ નોંધાયા હતા, જે મંગળવારના 30,000 કરતા ઘણા વધારે છે. મહારાષ્ટ્રએ 14મી વખત તેના ડેટામાં સુધારો કર્યા…
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૨ જુલાઈ, ૨૦૨૧ ગુરુવાર કોરોનાના કારણે મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડે દસમા ધોરણની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો હતો. વિદ્યાર્થીઓને…
-
રાજ્ય
CET અંગે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓમાં ભારોભાર મૂંઝવણ; CET તર્કસંગત ન હોવાનો લોકોનો મત, જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૨ જુલાઈ, ૨૦૨૧ ગુરુવાર કોરોનાના કારણે મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડે દસમા ધોરણની પરીક્ષા રદ કરી હતી. વિદ્યાર્થીઓને નવમા ધોરણના…