એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પૂર્વ ગૃહ પ્રધાન અને એનસીપી નેતા અનિલ દેશમુખ વિરુદ્ધ કાર્યવાહી કરતા સંપત્તિ જપ્ત કરી છે. ઇડીએ ગઈકાલે અનિલ દેશમુખની બે…
maharashtra
-
-
રાજ્ય
એનસીપી સુપ્રીમો શરદ પવારનો આખરી દાવ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બંધ બારણે ગુફતેગુ કરી ; જાણો વિગતે
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પ્રમુખ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે આજે ખાસ બેઠક યોજાઈ હતી. આ જાણકારી ખૂદ PMO દ્વારા આપવામાં…
-
મહારાષ્ટ્રમાં વધતા જતા કોરોનાના સંક્રમણને કાબુમાં રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા તમામ જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે. પર્યટન સ્થળ લોનાવાલામાં વીકેન્ડ…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં થયો નોંધપાત્ર ઘટાડો, છેલ્લા 24 કલાકમાં આટલા હજાર દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ગયા ; જાણો આજના નવા આંકડા
મહારાષ્ટ્રમાં રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 7,761 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 167 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 61,97,018…
-
રાજ્ય
ઓહો શું વાત છે!! મહારાષ્ટ્રમાં પહેલા જ દિવસે આશરે 6 હજાર શાળાઓ ફરી ખુલી, આટલા લાખ વિધાર્થીઓએ આપી હાજરી
મહારાષ્ટ્રના શાળા શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના કોરોના મુક્ત વિસ્તારમાં 15મી જુલાઈથી 8થી 12માં ધોરણના વર્ગ શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યમાં પહેલા દિવસે…
-
રાજ્ય
ઠાકરે સરકારની ચિંતા વધી! મહારાષ્ટ્રમાં ફરી વધી રહ્યું છે કોરોના સંક્રમણ, સક્રિય કેસમાં થયો નોંધપાત્ર વધારો ; જાણો આજના તાજા આંકડા
મહારાષ્ટ્રમાં રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 8,010 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 170 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 61,89,257…
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૧૬ જુલાઈ, ૨૦૨૧ શુક્રવાર મહારાષ્ટ્રમાં આજે દસમા ધોરણનું પરિણામ 1.00 વાગ્યે જાહેર થવાનું છે. મહારાષ્ટ્ર બોર્ડની SSC પરીક્ષા…
-
મહારાષ્ટ્રના તમામ ડેમના જળાશયોમાં 40,779.22 મિલિયન ક્યુબિક મીટરની પાણી સ્ટોક ક્ષમતા છે. હાલમાં ઉપયોગી પાણીનો સંગ્રહ ફક્ત 11,927.23 મિલિયન ક્યુબિક મીટર છે. …
-
રાજ્ય
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી માં મિટિંગનો દોર શરૂ. એનસીપી ચીફ શરદ પવાર સીએમ ઉદ્ધવ ઠાકરેને મળવા પહોંચ્યા. જાણો વિગત.
મંત્રીઓ સાથે બેઠક કર્યા બાદ NCP સુપ્રીમો શરદ પવાર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળવા માટે તેમના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા છે. હાલની રાજકીય પરિસ્થિતિ…
-
વેપાર-વાણિજ્ય
દાળ અને કઠોળ પરની સ્ટૉક લિમિટને લઈને નારાજ દેશભરના વેપારીઓની શુક્રવારે પ્રતિકાત્મક હડતાળ; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,15 જુલાઈ 2021 ગુરુવાર. ભારતીય ઉદ્યોગ વ્યાપાર મંડળે કેન્દ્ર સરકારના દાળ અને કઠોળ પર સ્ટૉક લિમિટ મૂકવાના કાયદાના વિરોધમાં…