News Continuous Bureau | Mumbai કેન્દ્ર તથા રાજ્ય સરકાર સરકાર દ્વારા લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે લખો નહીં પરંતુ કરોડો રૂપિયા આપવામાં આવે…
maharashtra
-
-
રાજ્ય
મહારાષ્ટ્રના કોંગ્રેસના એકમાત્ર લોકસભા સાંસદ બાલુ ધાનોરકરનું નિધન, 2 દિવસ પહેલા જ થયું પિતાનું અવસાન
News Continuous Bureau | Mumbai કોંગ્રેસના સાંસદ સુરેશ ધાનોરકર ઉર્ફે બાલુભાઈ ધાનોરકરનું મંગળવારે સવારે નિધન થયું. તેઓ મહારાષ્ટ્રના એકલા કોંગ્રેસના લોકસભા સાંસદ હતા અને…
-
News Continuous Bureau | Mumbai આ માટે છત્રપતિ સંભાજીનગર, નાંદેડ નામના બે મતદારક્ષેત્રમાંથી એકની ચકાસણી કરવામાં આવી રહી છે. આ સિવાય તે તેલંગાણામાંથી પણ ચૂંટણી લડશે…
-
રાજ્ય
વટહુકમ સામે જંગ.. દિલ્હી CM અરવિંદ કેજરીવાલે ઉદ્ધવ ઠાકરે બાદ આજે મહારાષ્ટ્ર આ દિગ્ગજ નેતા સાથે કરી મુલાકાત.. માંગ્યું તેમનું સમર્થન…
News Continuous Bureau | Mumbai દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આજે મુંબઈમાં NCP પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. અરવિંદ કેજરીવાલને આવકારવા…
-
રાજ્ય
ભાજપ ધારાસભ્ય નિતેશ રાણેએ સાંસદ સંજય રાઉત પર સાધ્યું નિશાન, પત્રકાર પરિષદમાં તેમના પર કર્યા આ મોટા આક્ષેપ
News Continuous Bureau | Mumbai નવી સંસદ ભવનનો ઉદ્ઘાટન સમારોહ 28 મેના રોજ યોજાશે. આ અંગે ઉદ્ધવ ઠાકરેના સાંસદ સંજય રાઉતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી…
-
રાજ્ય
સમૃદ્ધિ એક્સપ્રેસ વેનો બીજો તબક્કો આ તારીખથી ખુલ્લો મુકાશે, CM એકનાથ શિંદે-DCM દેવેન્દ્ર ફડણવીસ કરશે ઉદ્ઘાટન..
News Continuous Bureau | Mumbai નાગપુર અને મુંબઈને જોડતા હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે સમૃદ્ધિ હાઈવેના 80 કિલોમીટર લાંબા . શિરડીથી ભરવીર ઘોટી સુધીનો વિભાગના બીજા…
-
રાજ્ય
ત્ર્યંબકેશ્વર મંદિર બાદ હવે મહારાષ્ટ્રના આ મંદિરની બહાર લાગ્યા બોર્ડ, ભક્તો માટે લાગુ થયો ડ્રેસકોડ, તેના વગર મંદિરમાં નહીં મળે એન્ટ્રી
News Continuous Bureau | Mumbai નાશિકના ત્ર્યંબકેશ્વર મંદિરમાં કેટલાક મુસ્લિમ યુવકોએ બળજબરીથી ચાદર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી મહારાષ્ટ્રમાં હંગામો થયો હતો. તે…
-
News Continuous Bureau | Mumbai વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર ૩૦ મેના રોજ ૯ વર્ષ પૂર્ણ કરી રહી છે. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી…
-
રાજ્ય
મહારાષ્ટ્ર: ત્ર્યંબકેશ્વર મંદિરની બહાર લાગ્યું આ નવું બોર્ડ, દર્શને જતાં પહેલા જરૂર વાંચો આ સમાચાર..
News Continuous Bureau | Mumbai હાલ મહારાષ્ટ્રમાં નાશિકના ત્ર્યંબકેશ્વર મંદિરમાં પ્રવેશને લઈને વિવાદ ચાલી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી તે સ્થળે ભારે હંગામો મચી…
-
રાજ્યMain Post
મહારાષ્ટ્રના સ્પીકર ધારાસભ્ય ચુકાદાના મામલે પાણીમાં બેસી ગયા : કોર્ટને તેનો ચુકાદો આપવામાં 10 મહિનાનો સમય લાગ્યો; હું બે મહિનામાં કેવી રીતે સુનાવણી કરી શકું!
News Continuous Bureau | Mumbai સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના જૂથ નેતા પદ અને ભરત ગોગાવલેના મુખ્ય નાયબ પદને ગેરકાયદેસર જાહેર…