Ashwini Vaishnaw: કેન્દ્રીય મંત્રી આશ્વિની વૈષ્ણવે ‘મન કી બાત’ ના આમંત્રિતો સાથે 76મા પ્રજાસત્તાક પરેડ પર કરી વાતચીત

Ashwini Vaishnaw Union Minister Ashwini Vaishnaw interacts with 'Mann Ki Baat' inAshwini Vaishnaw Union Minister Ashwini Vaishnaw interacts with 'Mann Ki Baat' invitees on the 76th Republic Paradevitees on the 76th Republic Parade

News Continuous Bureau | Mumbai   આકાશવાણી પ્રધાનમંત્રીના ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા ભારત અને દુનિયાને વિવિધ વ્યક્તિઓની પ્રેરણાદાયી ગાથાઓ પ્રદર્શિત કરે છે Ashwini Vaishnaw: કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, રેલવે તથા ઇલેક્ટ્રોનિક્સ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આજે  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમના વિશેષ આમંત્રિતો સાથે વાતચીત કરી હતી, જેમને 76માં પ્રજાસત્તાક દિવસની પરેડ માટે વિશિષ્ટ અતિથિઓ તરીકે પસંદ… Continue reading Ashwini Vaishnaw: કેન્દ્રીય મંત્રી આશ્વિની વૈષ્ણવે ‘મન કી બાત’ ના આમંત્રિતો સાથે 76મા પ્રજાસત્તાક પરેડ પર કરી વાતચીત

ચંદીગઢ: ‘મન કી બાત’ના 100મા એપિસોડમાં ન આવવા બદલ 36 નર્સિંગ વિદ્યાર્થીઓ પર કાર્યવાહી

મન કી બાતનો 101મો એપિસોડ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને કરી આ ખાસ અપીલ..

News Continuous Bureau | Mumbai હોસ્પિટલ પ્રશાસને 30 એપ્રિલે સંસ્થામાં પ્રસારિત ‘મન કી બાત’ કાર્યક્રમના 100મા એપિસોડને સાંભળવા માટે પ્રથમ અને ત્રીજા વર્ષની વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત બનાવ્યું હતું, જેમાં 36 વિદ્યાર્થીનીઓએ હાજરી આપી ન હતી. બાદમાં, હોસ્પિટલ સત્તાવાળાઓએ 3 મેના રોજ એક આદેશ જારી કરીને ગર્લ સ્ટુડન્ટ્સને જાણ કરી હતી કે 28 ત્રીજા વર્ષની ગર્લ સ્ટુડન્ટ્સ અને… Continue reading ચંદીગઢ: ‘મન કી બાત’ના 100મા એપિસોડમાં ન આવવા બદલ 36 નર્સિંગ વિદ્યાર્થીઓ પર કાર્યવાહી

‘મન કી બાત’ના 100 એપિસોડ પૂરા થવા પર જારી કરવામાં આવશે 100 રૂપિયાનો નવો સિક્કો, જાણો ખાસિયત

News Continuous Bureau | Mumbai વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 100 એપિસોડ પૂરા થવા પર એક સિક્કો જારી કરવામાં આવશે. આ સિક્કો સો રૂપિયાનો હશે, જેના પર ‘મન કી બાત 100’ લખેલું હશે. સિક્કા પર માઇક્રોફોન બનાવવામાં આવશે અને તેના પર 2023 ચિહ્નિત કરવામાં આવશે. આ 100મો એપિસોડ આ મહિનાના છેલ્લા રવિવારે એટલે કે… Continue reading ‘મન કી બાત’ના 100 એપિસોડ પૂરા થવા પર જારી કરવામાં આવશે 100 રૂપિયાનો નવો સિક્કો, જાણો ખાસિયત

‘મન કી બાત’માં PM મોદી બોલ્યા- ખેડૂત મજબૂત હશે ત્યારે આત્મનિર્ભર બનશે ભારત.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ‘મન કી બાત’નો 69 મો એપિસોડ ઓલ ઈન્ડીયા રેડીયો પર પ્રકાશીત કર્યો. તેમણે જે મહત્વપૂર્ણ વાત કરી તેના મુદ્્દા નીચે મુજબ છે.   કોરોના વાયરસ મહામારીથી જીવનમા આવેલા બદલાવનો ઉલ્લેખ કરતા કહ્યું કે પરિવારનું મહત્વ હવે સમજાઇ રહ્યું છે. પ્રધાનમંત્રીએ વાર્તા સંભળાવાની કલાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ‘વાર્તાઓનો ઇતિહાસ એટલો જૂનો છે… Continue reading ‘મન કી બાત’માં PM મોદી બોલ્યા- ખેડૂત મજબૂત હશે ત્યારે આત્મનિર્ભર બનશે ભારત.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!