News Continuous Bureau | Mumbai PM Modi on Pahalgam attack: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હૈદરાબાદ હાઉસ ખાતે અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઓ મેન્યુઅલ ગોંસાલ્વેસ લોરેન્કો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન, બંને નેતાઓએ દ્વિપક્ષીય બેઠક પણ કરી અને પીએમ મોદીએ કહ્યું કે હું રાષ્ટ્રપતિ લોરેન્સુ અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ એક ઐતિહાસિક ક્ષણ છે. PM Modi on… Continue reading PM Modi on Pahalgam attack: PM મોદીનું મોટું નિવેદન – આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો, આતંકીઓને મદદ કરનારાઓને છોડીશું નહીં…’
Tag: mankind
મેનકાઇન્ડ ફાર્મા આઇપીઓ: કોન્ડોમ અને પ્રેગ્નન્સી કિટ બનાવતી મેનકાઇન્ડ ફાર્માનો આઇપીઓ 25 એપ્રિલે ખુલશે, પ્રાઇસ બેન્ડની જાહેરાત થવાની બાકી છે
News Continuous Bureau | Mumbai મેનકાઇન્ડ ફાર્મા IPO: હેલ્થકેર ક્ષેત્રની કંપની મેનકાઇન્ડ ફાર્મા IPO 25 એપ્રિલ 2023ના રોજ બજારમાં આવશે. કંપની IPO દ્વારા 40,058,844 શેર ઓફર ફોર સેલ હેઠળ IPO દ્વારા રોકાણકારોને ઓફર કરવા જઈ રહી છે. મેનકાઇન્ડ ફાર્માનો IPO 27 એપ્રિલ સુધી રોકાણ માટે ખુલ્લો રહેશે. કંપનીએ હજુ સુધી IPOની પ્રાઇસ બેન્ડની જાહેરાત કરી નથી. શેરની… Continue reading મેનકાઇન્ડ ફાર્મા આઇપીઓ: કોન્ડોમ અને પ્રેગ્નન્સી કિટ બનાવતી મેનકાઇન્ડ ફાર્માનો આઇપીઓ 25 એપ્રિલે ખુલશે, પ્રાઇસ બેન્ડની જાહેરાત થવાની બાકી છે
વૈજ્ઞાનિકની ભયાવહ ભવિષ્યવાણી. કહ્યું આ સમય સુધીમાં પૃથ્વી પરથી અનાજ ખુટી જશે. જાણો વિગતે.
News Continuous Bureau | Mumbai વિશ્વની વસ્તી સતત વધી રહી છે. એક અંદાજ મુજબ વિશ્વની હાલમાં સાત અરબ થી પણ વધુ વસ્તી છે. ત્યારે ધરતી પર આગામી વર્ષોમાં ખોરાક ખૂટી જશે એવી ચોંકાવનારી ચેતવણી વૈજ્ઞાનિકોએ આપી છે. વૈજ્ઞાનિકોના કહેવા મુજબ આજથી ફક્ત 27 વર્ષ ચાલે એટલો જ અનાજનો જથ્થો માનવજાત પાસે ઉપલબ્ધ રહ્યો છે. વૈજ્ઞાનિકોએ 27 વર્ષ… Continue reading વૈજ્ઞાનિકની ભયાવહ ભવિષ્યવાણી. કહ્યું આ સમય સુધીમાં પૃથ્વી પરથી અનાજ ખુટી જશે. જાણો વિગતે.
