ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો મુંબઈ 24 ઓગસ્ટ 2020 ભારતના ઇતિહાસ સાથે સંકળાયેલ એક મહત્વપૂર્ણ ઇમારત બ્રિટનની રાજધાની લંડનમાં વેંચાવા જઈ રહી છે. મહારાજા રણજીત સિંહના પુત્ર દલીપ સિંહના પુત્ર પ્રિન્સ વિક્ટર આલ્બર્ટએ આ મહેલ વેચાણ માટે કાઢ્યો છે. જેનો સોદો £ 15.5 મિલિયન (લગભગ 150 કરોડ) માં થયો છે. દલીપ સિંહ, શીખ સામ્રાજ્યના અંતિમ મહારાજા હતા,… Continue reading શીખોના છેલ્લા રાજાના દીકરાનો મહેલ લંડનમાં વેચાશે.. જાણો વિગત..
