News Continuous Bureau | Mumbai Thomas Alva Edison : 1847 માં આ દિવસે જન્મેલા થોમસ આલ્વા એડિસન એક અમેરિકન શોધક અને ઉદ્યોગપતિ હતા. બાળપણમાં તેમને મંદ બુદ્ધિ છે એમ કહીને સ્કૂલમાંથી કાઢી મૂક્યા હતા. આ જ થૉમસ એડિસને ઘણા મહત્વના આવિષ્કાર કર્યા, જેમાં વિજળીનો બલ્બ સૌથી મુખ્ય છે. તેમંણે બલ્બનો આવિષ્કાર કરવા માટે હજારો વાર પ્રયોગ કર્યા હતા, ત્યારે… Continue reading Thomas Alva Edison : બલ્બનો આવિષ્કાર કરનાર થૉમસ એડિસન ની આજે છે બર્થ એનિવર્સીરી…
Tag: Mass Communication
Ministry of Jal Shakti: જળશક્તિ મંત્રાલયે માસ કોમ્યુનિકેશન ઇન્ટર્નશિપ પ્રોગ્રામની જાહેરાત કરી
News Continuous Bureau | Mumbai Ministry of Jal Shakti: જળશક્તિ મંત્રાલય હેઠળના જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ (DoWR, RD, GR) વિભાગે માસ કોમ્યુનિકેશન ઇન્ટર્નશિપ પ્રોગ્રામની ( Mass Communication Internship Program ) જાહેરાત કરી છે. જેનો ઉદ્દેશ્ય ભારતમાં માસ કોમ્યુનિકેશન ક્ષેત્રે સ્નાતક/અનુસ્નાતક પદવી મેળવનાર અથવા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થામાં ઇન્ટર્ન તરીકે નોંધાયેલા તાલીમાર્થીઓને સંશોધન વિદ્વાન તરીકે જોડવાનો છે. ઇન્ટર્નશિપ… Continue reading Ministry of Jal Shakti: જળશક્તિ મંત્રાલયે માસ કોમ્યુનિકેશન ઇન્ટર્નશિપ પ્રોગ્રામની જાહેરાત કરી
Ministry of Jal Shakti: માસ કમ્યુનિકેશન અને પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે મોટી તક…જલ શક્તિ મંત્રાલયે ઇન્ટર્નશિપ પ્રોગ્રામની કરી જાહેરાત; જાણો પાત્રતા અને અન્ય વિગતો..…
News Continuous Bureau | Mumbai Ministry of Jal Shakti: જલ શક્તિ મંત્રાલયના જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ વિભાગે ડિપાર્ટમેન્ટ સાથે ઇન્ટર્નશિપ પ્રોગ્રામ માટે માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ અને યુનિવર્સિટીઓમાંથી માસ કોમ્યુનિકેશનના વિદ્યાર્થીઓ પાસેથી અરજીઓ આમંત્રિત કરે છે. ટૂંકા ગાળાના કાર્યક્રમનો ઉદ્દેશ્ય પસંદગીના ઉમેદવારોને વિભાગની મીડિયા અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓમાં સામેલ થવાની તક આપવાનો છે. વિદ્યાર્થીઓ, જેઓ માસ કોમ્યુનિકેશન… Continue reading Ministry of Jal Shakti: માસ કમ્યુનિકેશન અને પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે મોટી તક…જલ શક્તિ મંત્રાલયે ઇન્ટર્નશિપ પ્રોગ્રામની કરી જાહેરાત; જાણો પાત્રતા અને અન્ય વિગતો..…
