News Continuous Bureau | Mumbai Drone મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન ‘માતોશ્રી’ નજીક એક ડ્રોન ઉડતું જોવા મળ્યું હતું. આ ડ્રોન માતોશ્રીથી માત્ર ૫૫ મીટરના અંતરે હોવાનું જણાતા સુરક્ષાકર્મીઓ અને શિવસૈનિકોમાં ચિંતા પ્રસરી ગઈ હતી. તપાસમાં બહાર આવ્યું છે કે એક ખાનગી બિલ્ડર દ્વારા તેની કન્સ્ટ્રક્શન સાઈટની જાહેરાતના શૂટિંગ માટે આ ડ્રોન ઉડાડવામાં આવ્યું હતું. જોકે, આ માટે… Continue reading Drone: ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન ‘માતોશ્રી’ પાસે ફરી ડ્રોન દેખાતા મચ્યો હંગામો: પરવાનગી વગર શૂટિંગ કરનાર કોન્ટ્રાક્ટર સામે પોલીસની કાર્યવાહી.
Tag: matoshree
Raj Thackeray: રાજ ઠાકરે ફરી ‘માતોશ્રી’ પર; ત્રણ મહિનામાં આટલી વખત લીધી ઉદ્ધવ ઠાકરેની મુલાકાત
News Continuous Bureau | Mumbai Raj Thackeray મુંબઈ મહાનગરપાલિકા (BMC) અને રાજ્યની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચેની મુલાકાતોમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં ઠાકરે બંધુઓ વિવિધ પ્રસંગોએ પાંચ વખત એકસાથે આવ્યા છે. રવિવાર, 12 ઓક્ટોબરના રોજ, રાજ ઠાકરે ફરી એકવાર સપરિવાર માતોશ્રી પર ઉદ્ધવ ઠાકરેને મળવા… Continue reading Raj Thackeray: રાજ ઠાકરે ફરી ‘માતોશ્રી’ પર; ત્રણ મહિનામાં આટલી વખત લીધી ઉદ્ધવ ઠાકરેની મુલાકાત
Shankaracharya On Uddhav Thackeray: શંકરાચાર્ય-ઠાકરેની મુલાકાત, શંકરાચાર્યે માતોશ્રીમાં જઈ કરી પૂજા; તેમ છતાં ભાજપ કહે છે કે, ઉદ્ધવ ઠાકરેએ હિન્દુત્વ છોડી દીધું છે.. જાણો વિગતે..
News Continuous Bureau | Mumbai Shankaracharya On Uddhav Thackeray: ઉત્તરાખંડ સ્થિત જોશીમઠ (જ્યોતિર્મઠ)ના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ માતોશ્રી ( Matoshree ) નિવાસસ્થાને પહોંચ્યા અને ઉદ્ધવ ઠાકરેને મળ્યા. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેના ઘરે પૂજા પણ થઈ હતી. આ દરમિયાન ઠાકરે પરિવારે શંકરાચાર્યના આશીર્વાદ લીધા અને પાદુકા પૂજા પણ કરી હતી. પૂજા દરમિયાન સમગ્ર ઠાકરે પરિવાર હાજર રહ્યો હતો. આ પ્રસંગે… Continue reading Shankaracharya On Uddhav Thackeray: શંકરાચાર્ય-ઠાકરેની મુલાકાત, શંકરાચાર્યે માતોશ્રીમાં જઈ કરી પૂજા; તેમ છતાં ભાજપ કહે છે કે, ઉદ્ધવ ઠાકરેએ હિન્દુત્વ છોડી દીધું છે.. જાણો વિગતે..
Mumbai : RBIના પૂર્વ ગર્વનર રઘુરામ રાજન ઉદ્ધવ ઠાકરે સાથે માતોશ્રી ખાતે કરી મુલાકાત, મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ, ચર્ચાનું બજાર ગરમ
News Continuous Bureau | Mumbai Mumbai : અર્થશાસ્ત્રી અને ભારતીય રિઝર્વ બેંક ( RBI ) ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને ( Raghuram Rajan ) મંગળવારે મોડી રાત્રે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ( Uddhav Thackeray ) સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. જેના કારણે રાજ્યના રાજકીય વર્તુળોમાં અટકળો વહેતી થઇ છે. રઘુરામ રાજનનું ઉષ્માભેર સ્વાગત ઉદ્ધવ ઠાકરે, પત્ની રશ્મિ,… Continue reading Mumbai : RBIના પૂર્વ ગર્વનર રઘુરામ રાજન ઉદ્ધવ ઠાકરે સાથે માતોશ્રી ખાતે કરી મુલાકાત, મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ, ચર્ચાનું બજાર ગરમ
Uddhav Thackeray Matoshree: ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાનમાં જોવા મળ્યો 4 ફૂટ લાંબો કોબ્રા!, સાપ દેખાતા ‘માતોશ્રી’માં ખળભળાટ.. જુઓ વિડીયો..
News Continuous Bureau | Mumbai Uddhav Thackeray Matoshree: શિવસેના (UBT)ના વડા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના મુંબઈ ખાતેના નિવાસસ્થાને માતોશ્રીમાં રવિવારે 4 ફૂટ લાંબો કોબ્રા (Cobra found in Matoshree) જોવા મળતા હોબાળો મચી ગયો હતો. બપોરે 1.30 વાગ્યાની આસપાસ સાપ મળી આવ્યા બાદ શિવસૈનિકો દ્વારા વાઈલ્ડ લાઈફ કન્ઝર્વેશન એન્ડ રેસ્ક્યુ ટીમને બોલાવવામાં આવી હતી. તેને પકડવા માટે… Continue reading Uddhav Thackeray Matoshree: ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાનમાં જોવા મળ્યો 4 ફૂટ લાંબો કોબ્રા!, સાપ દેખાતા ‘માતોશ્રી’માં ખળભળાટ.. જુઓ વિડીયો..
મહારાષ્ટ્ર્ના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળવા ‘માતોશ્રી’ પહોંચ્યા સાઉથના આ દિગ્ગજ સુપરસ્ટાર, રાજકીય વર્તુળોમાં ચર્ચાએ પકડ્યું જોર.. જુઓ ફોટો..
News Continuous Bureau | Mumbai પ્રખ્યાત અભિનેતા રજનીકાંત આજે બપોરે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષના વડા ઉદ્ધવ ઠાકરે અને તેમના પરિવાર સાથે માતોશ્રી ખાતે મુલાકાત કરી હતી. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીકના ભવિષ્યમાં યોજાવાની છે ત્યારે દક્ષિણના જાણીતા અભિનેતા દ્વારા ઠાકરેની મુલાકાતે રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. An absolute delight to have Shri Rajnikant ji at Matoshri once… Continue reading મહારાષ્ટ્ર્ના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળવા ‘માતોશ્રી’ પહોંચ્યા સાઉથના આ દિગ્ગજ સુપરસ્ટાર, રાજકીય વર્તુળોમાં ચર્ચાએ પકડ્યું જોર.. જુઓ ફોટો..
ઉદ્ધવ ઠાકરે સામે નવો પડકાર- ધારાસભ્યો બાદ હવે સાંસદો પણ છેડો ફાડવાની ફિરાકમાં- આજે બેઠકમાં માત્ર આટલા જ રહ્યા હાજર
News Continuous Bureau | Mumbai ગત દિવસોમાં શિવસેના(Shivsena)ના 40 ધારાસભ્યો (MLAs) બંડ કરીને એકનાથ શિંદે(Ekanth Shinde) સાથે જતા રહ્યા હતા. ત્યારબાદ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)ની સરકાર પડી ભાંગી અને એકનાથ શિંદે રાજ્યના નવા મુખ્યમંત્રી બની ગયા. દરમિયાન હવે ફરી એકવાર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. હકીકતમાં જોઈએ તો, ઠાકરે આજે રાષ્ટ્રપતિની… Continue reading ઉદ્ધવ ઠાકરે સામે નવો પડકાર- ધારાસભ્યો બાદ હવે સાંસદો પણ છેડો ફાડવાની ફિરાકમાં- આજે બેઠકમાં માત્ર આટલા જ રહ્યા હાજર
પક્ષમાં થતું વધુ ગળતર રોકવા એકલા અટુલા પડેલા ઉદ્ધવ ઠાકરેની ઈમોશનલ સ્પીચ-કહ્યું મારી પાસે આપવા કઈ બચ્યુ નથી-જાણો બીજું શું કહ્યું
News Continuous Bureau | Mumbai મુખ્યમંત્રી(Chief minister) બની ગયેલા એકનાથ શિંદેના(Eknath shinde) બળવા બાદ હવે શિવસેના(Shivsena president) પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ(Uddhav thackeray) તેમની પાર્ટીને ફરી બેઠી કરવા માટે પદાધિકારીઓની બેઠકો(Meetings) યોજવાનું શરૂ કરી દીધું છે. પક્ષમાં ધારાસભ્યો(MLA) બાદ હવે સાંસદો પણ પક્ષ સામે અવાજ ઉંચો કરવા માંડ્યા છે ત્યારે પક્ષને વધુ તુટતો બચાવવા એકલા પડી ગયેલા ઉદ્ધવ… Continue reading પક્ષમાં થતું વધુ ગળતર રોકવા એકલા અટુલા પડેલા ઉદ્ધવ ઠાકરેની ઈમોશનલ સ્પીચ-કહ્યું મારી પાસે આપવા કઈ બચ્યુ નથી-જાણો બીજું શું કહ્યું
મુંબઈ શહેરમાં આજે પોલીસ એલર્ટ- ઘરની બહાર નીકળતા પહેલા વિચારજો- આ કારણથી પોલીસ સુરક્ષા વધારાઈ
News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(Maharshtra CM Uddhav Thacekray)એ સરકારી આવાસ એટલે કે વર્ષા બંગલો(Varsha Bunglow) ખાલી કર્યો છે. ત્યારબાદ અનેક શિવસૈનિકો(Shivsainik) રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મુંબઈ શહેર(Mumbai)માં બેનર બાજી ચાલી હતી. એક એવી સંભાવના વર્તાઈ રહી છે કે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું(resign from CM post) આપી દે. આ પરિસ્થિતિમાં મુંબઈ શહેરમાં ઉદ્ધવ ઠાકરેના સમર્થકો… Continue reading મુંબઈ શહેરમાં આજે પોલીસ એલર્ટ- ઘરની બહાર નીકળતા પહેલા વિચારજો- આ કારણથી પોલીસ સુરક્ષા વધારાઈ
ઉદ્ધવ ઠાકરેએ સરકારી આવાસ છોડ્યું- પાછા માતુશ્રી પહોંચ્યા- ઠેર ઠેર પુષ્પવર્ષા થઈ- જુઓ વિડિયો
News Continuous Bureau | Mumbai ઉદ્ધવ ઠાકરે(Uddhav Thacekray(નું મુખ્યમંત્રી પદે(CM post)થી ખસવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હોય તેવું લાગે છે. બુધવારે મોડી સાંજે ઉદ્ધવ ઠાકરેએ સરકારી નિવાસસ્થાન વર્ષા(Varsha Bunglow)થી પોતાનો બધો સામાન ખસેડી લીધો હતો. આ ઉપરાંત તેમના પરિવારજનો પણ ગાડીમાં બેસીને બાંદ્રા સ્થિત માતૃશ્રી(Matoshree) નિવાસસ્થાન માટે રવાના થઇ ગયા હતા. #MaharashtraPoliticalCrisis | Chants of "Shiv… Continue reading ઉદ્ધવ ઠાકરેએ સરકારી આવાસ છોડ્યું- પાછા માતુશ્રી પહોંચ્યા- ઠેર ઠેર પુષ્પવર્ષા થઈ- જુઓ વિડિયો
