News Continuous Bureau | Mumbai Droupadi Murmu Mangalagiri AIIMS: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આંધ્રપ્રદેશના મંગલગિરીમાં એઇમ્સના પ્રથમ દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, કોઈપણ ઉચ્ચ શિક્ષણ સંસ્થાનની ( Mangalagiri AIIMS ) શરૂઆતની બેચ તે સંસ્થાની ઓળખ બનાવે છે. તેમણે પ્રથમ બેચના MBBS સ્નાતકોને કહ્યું કે તેઓ તબીબી સમુદાય, સમાજ, દેશ અને વિદેશમાં એઇમ્સ, મંગલગિરીના… Continue reading Droupadi Murmu Mangalagiri AIIMS: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગલગિરી એઈમ્સ ખાતે દીક્ષાંત સમારોહને કર્યું સંબોધન, ડોકટરોને આ ત્રણ બાબતો પર ધ્યાન આપવાની આપી સલાહ..
