ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 14 ઑગસ્ટ, 2021 શનિવાર ઠાકરે સરકારના વિધાન પરિષદના 12 ધારાસભ્યોની નિમણુંકનો નિર્ણય આઠ મહિના સુધી પેન્ડિંગ રાખવા મામલે બોમ્બે હાઈકોર્ટની કડક ટિપ્પણી બાદ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શુક્રવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. આ મુલાકાત અંગે સત્તાવાર માહિતી રાજભવનથી આપવામાં આવી છે. જોકે આ મુલાકાત પાછળનું ચોક્કસ… Continue reading આ મુદ્દે બોમ્બે હાઇકોર્ટની કડક ટિપ્પણી પછી મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી ગૃહ પ્રધાન અમિત શાહની મુલાકાતે… જાણો વિગતે
Tag: mharashtra
સારા સમાચાર: મહારાષ્ટ્રનું આ શહેર કોરોના મુક્તના માર્ગ પર, અહીં એક વર્ષ પછી કોરોનાનો એક પણ નવો કેસ નહીં
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 9 ઑગસ્ટ, 2021 સોમવાર મહારાષ્ટ્રમાં આમ તો કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે પરંતુ આજે એક રાહતના સમાચાર મળ્યા છે. એક વર્ષમાં પ્રથમ વખત મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં ગત સપ્તાહે એક પણ નવો કોરોનાનો કેસ નોંધાયો નથી. આ દરમિયાન ઓછામાં ઓછા 10 દર્દીઓને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી, જયારે કોઈનું મોત… Continue reading સારા સમાચાર: મહારાષ્ટ્રનું આ શહેર કોરોના મુક્તના માર્ગ પર, અહીં એક વર્ષ પછી કોરોનાનો એક પણ નવો કેસ નહીં
મહારાષ્ટ્રમાં લોકડાઉન : આવતીકાલે સાંજે 8 વાગ્યાથી કડક લોકડાઉન અમલમાં આવી શકે છે.
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, ૨૦ એપ્રિલ 2021 મંગળવાર મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે પરિસ્થિતિને ધ્યાનમાં લેતા મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ lockdown નો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંદર્ભે ની ગાઈડલાઈન હાલ બનાવવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે આવતી કાલે રાત્રે આઠ વાગ્યાથી લોકડાઉન લાગુ થશે. જો કે આ સંદર્ભે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પોતે જાહેરાત કરશે. પરંતુ… Continue reading મહારાષ્ટ્રમાં લોકડાઉન : આવતીકાલે સાંજે 8 વાગ્યાથી કડક લોકડાઉન અમલમાં આવી શકે છે.
મોટા સમાચાર : મરાઠા સામ્રાજ્યના સમ્રાટ બાજીરાવ પેશ્વાના વંશજ નું કોરોના થી નિધન.
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, ૨૦ એપ્રિલ 2021 મંગળવાર શ્રીમંત બાજીરાવ પેશ્વા ના વંશજ એવા મહેન્દ્ર પેશ્વાનું પૂના શહેરમાં નિધન થયું છે. તેઓ બાજીરાવ પેશ્વાના નવમા વંશજ હતા. થોડા દિવસ અગાઉ તેમને કોરોના થયો હતો અને ત્યારબાદ તેમનો ઉપચાર ચાલી રહ્યો હતો. જોકે આ ઉપચાર યશસ્વી ન રહ્યો અને તેમનું નિધન થયું. ઉલ્લેખનીય છે કે પૂનામાં… Continue reading મોટા સમાચાર : મરાઠા સામ્રાજ્યના સમ્રાટ બાજીરાવ પેશ્વાના વંશજ નું કોરોના થી નિધન.
