News Continuous Bureau | Mumbai રાજ ઠાકરેની(Raj thackeray) ધમકી પછી અનેક મસ્જિદોએ પોતાના લાઉડસ્પીકરને(Loudspeaker) કાયદેસર બનાવવા માટેની કવાયત શરુ કરી છે. આ માટે મુંબઈની 1144 …
mns
-
-
રાજ્ય
રાજ ઠાકરેએ બાળાસાહેબનો વિડીયો ટ્વીટ કર્યો. જેમાં બાળા સાહેબે કહ્યું હતું કે મસ્જિદ પરના ભૂંગળા ઉતારવામાં આવશે. જુઓ વિડીયો.
News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્રમાં(Maharashtra) આરોપ પ્રત્યારોપ નું રાજકારણ(Politics) ગરમ થયું છે ત્યારે મનસેના(MNS) અધ્યક્ષ રાજ ઠાકરેએ(raj thackeray) એક વિડીયો ટ્વીટ કર્યો છે. જે …
-
રાજ્ય
મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીની જીભ ફરી ઘસરી. કહ્યું આ માણસે પહેલા અમારી સોપારી લીધી અને હવે ભાજપની લીધી.
News Continuous Bureau | Mumbai. મહારાષ્ટ્રની રાજનિતીમાં(Maharashtra Politics) આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યોં છે. આવામાં ઉપમુખ્યમંત્રી(Deputy CM) અજીત પવારે(Ajit pawar) નામ લીધા વગર કહ્યું છે કે …
-
News Continuous Bureau | Mumbai MNS ચીફ રાજ ઠાકરેએ(Raj thackeray) સોશિયલ મીડિયામાં(Social media) લખ્યું કે કાલે રમઝાન(Ramzaan) હોવાને કારણે મનસે કાર્યકર્તાઓને મહાઆરતી(maha aarti) નહીં કરવાનો આદેશ …
-
News Continuous Bureau | Mumbai એમએનએસ(MNS )ના અધ્યક્ષ રાજ ઠાકરેએ(raj thackeray) મહારાષ્ટ્રની મસ્જિદો પરના ભૂંગળા(Loudspeaker Row) હટાવવા માટે રાજ્ય સરકારને 3 મે સુધી નું આપેલું અલ્ટીમેટમ …
-
રાજ્ય
રાજ ઠાકરેની જાહેરાત પછી મુસલમાનોનું મૌન. આ નેતાએ કહ્યું કે રાજ ઠાકરેએ શાસનને પડકાર ફેંક્યો છે મુસલમાનોને નહીં… અમે કશું જ નહીં બોલીએ…
News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્રના રાજકારણમાં(Maharashtra Politics) એક નવો વળાંક આવ્યો છે. સાંસદ સભ્ય ઈમ્તિયાઝ જલીલ(MP Imtiaz Jaleel) કે જે એમઆઈએમના(AIMIM) નેતા પણ છે તેમણે …
-
News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્રમાં મસ્જિદો પર ગેરકાયદેસર લાઉડ સ્પીકર નું(Loudspeaker Row) રાજકારણ ગરમ થયું છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ(Hindu parishad) એ …
-
રાજ્ય
મહારાષ્ટ્રના રસ્તા પર ઘમાસાણ પાક્કું થશેજ… હનુમાન ચાલીસા અઝાન કરતા ડબલ મોટા અવાજે વાગશે. રાજ ઠાકરેનો ફૂંફાડો.. પોલીસે પકડાવી નોટિસ.
News Continuous Bureau | Mumbai પહેલી મેના રોજ પોતાની સાર્વજનિક રેલી(Public rally) દરમિયાન રાજ ઠાકરેએ(raj thackeray) રાજ્ય સરકારને(State govt) ખુલ્લો પડકાર ફેંક્યો છે. પોતાની રેલી દરમિયાન …
-
રાજ્ય
રાજ ઠાકરેની રેલીને ૧૫ શરતો સાથે પોલીસે મંજૂરી આપી, ૧ મેના દિવસે ઔરંગાબાદમાં રાજ ઠાકરેની રેલી યોજાશે. જાણી લ્યો કયા નિયમોનું પાલન કરવું પડશે.
News Continuous Bureau | Mumbai લાઉડસ્પીકર વિવાદ(Lous speaker row) વચ્ચે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના(MNS) પ્રમુખ રાજ ઠાકરેને(raj thackeray) ઔરંગાબાદમાં(Aurangabad) રેલી કરવાની મંજૂરી મળી ગઈ છે. કડક શરતો …
-
રાજ્ય
લાઉડ સ્પીકર સંદર્ભે હવે બરાબરનું રાજકરણ જામ્યું. રામદાસ આઠવલેની જાહેરાત.. જો એકેય મસ્જિદ પરથી ભૂંગળા ઉતાર્યા તો મારા કાર્યકર્તા સામા આવશે. જાણો વિગતે.
News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્રમાં લાઉડ સ્પીકરને(Loudspeaker Row) મુદ્દે બરોબરનું રાજકરણ જામ્યું છે, જેમાં હવે આરપીઆઈ(એ)ના(RPI) નેતા અને કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ(Union Minister …